________________
३११ अनेकान्तजयपताका
(તૃતીયઃ अत्यन्तासत उत्पादेन सर्वथा हेत्वनन्वयतोऽभ्यासवासने च; अन्यथाऽसम्पूर्णवस्तुग्रहणमपि
- વ્યારા છે स्वभावस्यैवास्य भावात्; तदेतद्भेदोऽपि न तथाविधविकल्पोत्पत्त्यनुत्पत्तिनिमित्तमिति प्रकृतयोजना । तथा अत्यन्तासत उत्पादेन हेतुना अनुभवस्य सर्वथा हेत्वनन्वयतः कारणात् तत्तथाभावाभावेन अभ्यासवासने च, 'अनुभवस्य न युज्यते' इति वर्तते, पौनःपुन्यकरणमभ्यासः, पूर्वानुभूतसंस्कारानुवेधश्च वासना, नैते अत्यन्तासत उत्पादे भवत इति भावनीयम् । इत्थं
અનેકાંતરશ્મિ છે માનો છો અને તેથી તેનો અનુભવ પણ નિરંશ-એકસ્વભાવી જ રહેશે, તો પછી - તે નિરંશ એકસ્વભાવી અનુભવના - (૧) પઢ, (૨) અપટુ એવા બે ભેદ શી રીતે થઈ શકે ?
એ રીતે, પટુ-અપટુ જેવા જો કોઈ ભેદ જ નહીં હોય, તો શી રીતે કહી શકાય? કે વિકલ્પની ઉત્પત્તિનું કારણ પટુઅનુભવ જ છે, અપટુઅનુભવ નહીં..
* તાદશાનુભાવસંબંધી અભ્યાસ-વાસનાની પણ અસંગતિ - (૧) અભ્યાસ = એક જ વિષયનું વારંવાર આસેવન... (૨) વાસના = પૂર્વે અનુભવેલા, સંસ્કારોનું જોડાણ...
બૌદ્ધો, અત્યંત અસત્પદાર્થની ઉત્પત્તિ માને છે, અર્થાત્ જે વસ્તુ ઉત્પન્ન થાય છે, તે વસ્તુનું, પૂર્વે દ્રવ્યરૂપે પણ અસ્તિત્વ નથી માનતા... પણ આ રીતે, અસની ઉત્પત્તિ માનવામાં તો – કાર્યમાં હેતુનું પરિણમન (અન્વય) જ ન થવાથી - અનુભવનો અભ્યાસ કે વાસના કશું ઘટશે નહીં. (કેમ નહીં ઘટે? તે હમણાં જ આગળ બતાવશે) તેથી “વસ્તુને નિરંશ માનવામાં અનુભવની પટુ-અપટુતાદિ ન ઘટે” – એવું માનવું જ જોઈએ.
પ્રશ્ન : એવું ન માનીએ તો?
ઉત્તર : તો તો વસ્તુનું અસંપૂર્ણ ગ્રહણ પણ થવા લાગશે... આશય એ કે, બૌદ્ધો, વસ્તુનું અસંપૂર્ણ ગ્રહણ માનતા જ નથી, કારણ કે વસ્તુ તો નિરંશ હોવાથી તેનું ગ્રહણ તો સંપૂર્ણ જ થાય, પણ અનુભવની અપટુતાદિ માનવામાં આવે, તો તેનું અસંપૂર્ણ ગ્રહણ પણ માનવું પડશે, નહીંતર એ પણ જો સંપૂર્ણ ગ્રહણ કરશે, તો તે અનુભવને “અપટુ શી રીતે કહેવાય? કારણ કે પટુગ્રહણ એટલે બહુધર્મોનું ગ્રહણ અને અપટુગ્રહણ એટલે અલ્પધર્મોનું ગ્રહણ. તેથી નિરંશવસ્તુમતે, અનુભવની પટુ-અપટુતાદિ ન ઘટે – એવું માનવું જ રહ્યું.
- વિવરમ્ ... 26. તવેતોડજિ ન તથવિઘવિજ્યોતજ્યનુત્પત્તિનિમિત્તમિતિ | તત્-તસ્માત્ વારત્ પ્રતद्भेदोऽपि-अनुभवभेदोऽपि न-नैव तथाविधस्य-विद्युदाद्यध्यवसायरुपस्य विकल्पस्य ये उत्पत्त्यनुत्पत्ती तयोनिमित्तं-कारणं पटुरनुभवो विकल्पनिमित्तं अपटुश्च न निमित्तमिति न भवतीत्यर्थः ।।
૨. ‘મ: વનનિમિત્ત' તિ ત્ર-પ4િ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org