________________
ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
३१० (४०) किञ्च इदमपि मानसं तद्विषयमात्रग्राहकत्वेन न तद्भिन्नशक्तिकमिति, किञ्चानेन । निरंशैकस्वभावत्वाच्च वस्तुनोऽनुभवोऽपि न पटीयानपटीयांश्च युज्यते,
ચાહ્યા ... सकाशात्, एतन्निर्णीतेः सोऽक्षव्यापाराभावतोऽभावो न मानसाभावतः इत्येतन्निश्चयात् कारणात् इत्यपि वक्तुं शक्यत्वात् तुल्यत्वमिति भावनीयम् ॥
अभ्युच्चयमाह किञ्चेत्यादिना । किञ्च इदमपि मानसं स्वविषयानन्तरेत्यादिलक्षणवत्, तद्विषयमात्रग्राहकत्वेन, प्रक्रमादक्षज्ञानविषयमात्रग्राहकत्वेन हेतुना, स्वलक्षणमात्रग्राहकत्वेनेत्यर्थः, न तद्भिन्नशक्तिक-नाक्षज्ञानभिन्नशक्तिकमिति । किञ्चानेन-परिकल्पितेन तथाविधविकल्पोत्पत्तौ समानमेतदक्षज्ञानेनेति भावः ॥
पक्षान्तरपरिजिहीर्षयाऽऽह-निरंशैकस्वभावत्वाच्च कारणाद् वस्तुनोऽनुभवोऽपि, प्रक्रमात् तदनुभवः, न पटीयानपटीयांश्च युज्यते, निरंशैकस्वभावत्वाद् वस्तुनस्तथाविधैक
અનેકાંતરશ્મિ ... વિકલ્પની ઉત્પત્તિ ન થવાથી, આવો પણ નિર્ણય થઈ જ શકે છે કે, “માનસના અભાવે નહીં, પણ ઇન્દ્રિયવ્યાપારના અભાવે જ આવિષ્ટાભિલાપરૂપ સંવેદન નથી થતું” – આ રીતે તો સશબ્દ સંવેદનનો અન્વય-વ્યતિરેક ઇન્દ્રિયવ્યાપાર સાથે જ સાબિત થતાં, તેની ઇન્દ્રિયાનુસારિતા અવશ્ય ઘટશે.
* માનસનું અસ્તિત્વ જ અસંભવિત : (૪૦) સશબ્દ સંવેદનનાં કારણ તરીકે, તમે જે “માનસજ્ઞાન” માનો છો, તે માનસ તો, ઇન્દ્રિયજ્ઞાનના વિષયભૂત સ્વલક્ષણનું જ માત્ર ગ્રહણ કરે છે, તે સિવાય તેના દ્વારા તો કશું ગ્રહણ થતું જ નથી અને તેથી તો ઇન્દ્રિયજ્ઞાન કરતાં, માનસજ્ઞાનનાં જુદા શક્તિ-સામર્થ્ય સિદ્ધ જ નહીં થાય, તો પછી આવા નિરર્થક માનસની કલ્પનાથી શું?
ફલતઃ સશબ્દસંવેદનની ઉત્પત્તિમાં, કારણ તરીકે “માનસ માનવાની બિલકુલ જરૂર નથી, તે કામ તો ઇન્દ્રિયજ્ઞાનથી થવું શક્ય જ છે...
- નિરંશ વસ્તુવાદીમતે તાદશાનુભાવસંબંધી પટુ-અપટુતાની અસંગતિ -
બૌદ્ધો એમ માને છે કે, સ્વલક્ષણનો તીવ્ર અનુભવ જ વિકલ્પજ્ઞાનનું કારણ છે, મંદ અનુભવ નહીં, અર્થાત્ સ્વલક્ષણનો ઉત્કટ અનુભવ થયો હોય, તો જ તેના દ્વારા વિકલ્પની ઉત્પત્તિ થઈ શકે, અન્યથા નહીં – આમ, જ્ઞાનનાં (૧) પટુ, અને (૨) અપટુ - એમ બે સ્વરૂપ માને છે. પણ તેઓનું ગ્રંથકારશ્રી સચોટ નિરાકરણ કરતા કહે છે કે, તમે તો વસ્તુને નિરંશ-એકસ્વભાવી
" વિવUK - 25. તદનુમવ રૂતિ . તસ્વ-સ્વત્નશરિચાનુમવા, પરો દિ તીવ: સ્વનક્ષણાનુભવો વિરુત્વજ્ઞાનદેતુ, न पुनस्तिर इति प्रतिपद्यते ।।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org