________________
( ૬ )
> કેવલજ્ઞાનીઓને અન્ય પ્રમાણોની અનુપયોગિતા... (પૃ. ૩૮૪) – બે કેવલજ્ઞાનીઓને જ્ઞાન-અભેદની આપત્તિનો તર્કબદ્ધ નિરાસ... (પૃ. ૩૮૬) – નિરંશવાદી બૌદ્ધમતે બે ચન્દ્રનું જ્ઞાન પણ અબ્રાન્ત ! (પૃ. ૪૪૫) – અબ્રાન્તજ્ઞાન કોને કહેવાય? તેનું તર્કશુદ્ધ લક્ષણ... (પૃ. ૪૪૬) – વસ્તુનો પ્રાથમિક બોધ સન્માત્રરૂપે જ થાય... (પૃ. ૪૬૯) – અવગ્રહ વખતે જ વસ્તુનિશ્ચય ન થવાનું કારણ... (પૃ. ૪૭૧) – સ્વભાવ અંગે પ્રશ્ન ન કરાય, એ વાત પ્રમાણસંગત સ્વભાવ વિશે સમજવી, બાકી કલ્પનાકૃત
સ્વભાવ અંતે તો વિકલ્પો કરી જ શકાય... (પૃ. ૫૧૯) કમળાના કારણે થનારું શંખની પીળાશનું જ્ઞાન અપેક્ષાએ ભ્રાન્ત-અભ્રાન્ત... (પૃ. ૫૫૦) -વસ્તુનો સમાનપરિણામ એ જ સામાન્ય છે, તેની સતર્ક સિદ્ધિ... (પૃ. ૫૬૭) – સમાન-અસમાનપરિણામ બંને કથંચિદ્-અવિનાભાવી... (પૃ. ૫૬૯) – “આ પ્રકૃતિનું કાર્ય છે' એવા બધા કુવિકલ્પો, વસ્તુ-અનુસારે નહીં, પણ અસતું શાસ્ત્રના
સંમોહથી થાય છે... (પૃ. ૫૭૨) – કોઈપણ વસ્તુની અર્થક્રિયા વસ્તુસ્વભાવને પરતંત્ર છે, નિયત્વ કે અનિત્યત્વને નહીં...
(પૃ. ૫૯૦) ૧૮ શ્લોકો દ્વારા સામાન્ય-વિશેષરૂપતાની નિબંધસિદ્ધિ... (પૃ. ૬૦૧) – પદાર્થનો બોધ, અભ્યાસ-સંબંધ-પ્રકરણાદિને લઈને થતો હોય છે, પદાર્થની સત્તામાત્રથી
નહીં.. (પૃ. ૬૧૭) -જુદી-જુદી યોગ્યતાને સામે રાખીને, વસ્તુ વિશે જુદા જુદા વિકલ્પોની પ્રવૃત્તિ... (પૃ. ૬૨૫)
આ છે 9
ooooooo
E-
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org