________________
અનેsicજયપતા: તૃતીય અધિsia - સામાન્ય-વિશેષવાદ
? સુંદર પદાર્થ-રક્ષાસ્વાદ... > સવિકલ્પજ્ઞાનનું સુસ્પષ્ટ સ્વરૂપ... (પૃ. ૨૪૭) – સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાનનો સ્વભાવ, વ્યવહારનયની અપેક્ષાએ ભિન્ન અને | નિશ્ચયનયની અપેક્ષાએ અભિન્ન.. (પૃ. ૨૬૭) – વર્ણની અનેકક્ષણવૃત્તિતા, સાવયવતા અને દીર્વોપયોગગ્રાહ્યતાદિની સતર્ક સિદ્ધિ...
(પૃ. ૨૮૫) – એક વખતે એક જ જ્ઞાન હોય (યુગપતુ અનેક જ્ઞાન નહીં) તેની સાબિતી માટેના તર્કો...
(પૃ. ૨૮૯) > સવિકલ્પ સંવેદન, ઇન્દ્રિયાનુસારી હોય છે – તેની અબાધિત સ્થાપના... (પૃ. ૩૦૬). -સામાન્ય-વિશેષાકીર સંવેદનનું સંક્ષિપ્ત અને પછી સવિસ્તૃત સુંદર સ્વરૂપદર્શન.. (પૃ. ૩૧૩
- ૩૧૪)
– વસ્તુ અનેકધર્માત્મક છે, તેની સાબિતી માટેનાં અનેક અનુમાનો... (પૃ. ૩૧૪) – સુખ-દુઃખાદિ અને જ્ઞાનના આંશિક તફાવત અને કથંચિત્ અભેદનું સુંદર નિરૂપણ...
(પૃ. ૩૨૩) -> સાંખ્ય-બૌદ્ધના શાસ્ત્ર પ્રમાણે જ વસ્તુની અનેકસ્વભાવતાસિદ્ધિ... (પૃ. ૩૨૬) – કર્મ અને ક્ષયોપશમનું અત્યંત સુંદર અને તર્કબદ્ધ નિરૂપણ... (પૃ. ૩૨૯-૩૩૨) – કર્મનો ક્ષયોપશમ થવાના કારણો... (પૃ. ૩૩૧) – અવગ્રહ-ઈહાદિરૂપ મતિજ્ઞાનનું સુવિશદ નિરૂપણ... (પૃ. ૩૩૪) – અવગ્રહ-ઈહાદિના કથંચિત્ ભેદભેદનું યુક્તિશઃ નિરૂપણ અને આલંબનભેદ, આવરણભેદ,
ક્ષયોપશમભેદ... આ બધાને લઈને તેઓના તફાવતનો નિર્દેશ... (પૃ. ૩૩૭-૩૪૦) – દરેક શબ્દો દરેક પદાર્થના વાચક બની શકે અને દરેક પદાર્થો દરેક શબ્દથી વાચ્ય બની
શકે... (પૃ. ૩૪૬-૩૪૮) અર્થાત્ જળશબ્દ, ઘટનો પણ વાચક બને અને તેનાથી વાચ્ય
ઘટ પણ બને. – બૌદ્ધમાન્ય સ્વલક્ષણમાં અનેકસ્વભાવતાસિદ્ધિ... (પૃ. ૩૫૬) -> ઇન્દ્રિયના વ્યાપારનું સુસ્પષ્ટ નિરૂપણ... (પૃ. ૩૭૭)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org