________________
२४३
अनेकान्तजयपताका
(तृतीयः
अर्थसामर्थ्यजन्यत्वादनापत्तिरिति चेत्, न, अस्य विकल्पकेऽपि तुल्यत्वात् । क्वचिद् व्यभिचारदर्शनादतुल्यत्वमिति चेत्, न, तस्य निर्विकल्पकेऽपि भावात् । न तन्नः प्रमाणं तदाभासत्वादिति चेत्, विकल्पकेऽपि तुल्यः परिहारः । (३) अर्थधर्मातिरिक्तशब्द
..................... व्याख्या ................... पत्तेः, स्वरूपमेव भ्रान्तिनिबन्धनम्, एतच्चास्यापि विद्यत एवेत्यभिप्रायः। अर्थसामर्थ्यजन्यत्वाद् निर्विकल्पकस्य अनापत्तिः । इति चेत्, भ्रान्तताया इति प्रक्रमः, एतदाशङ्क्याहन, अस्य-अर्थसामर्थ्यजन्यत्वस्य विकल्पकेऽपि तुल्यत्वात् । एतदप्यर्थसामर्थ्यजन्यमेवेत्यर्थः । क्वचित्-छात्रमनोराज्यविकल्पादौ व्यभिचारदर्शनात् कारणात् अतुल्यम् ( ? )। इति चेत्, न ह्यसावर्थसामर्थ्यजन्य इति । एतदाशङ्क्याह-न, तस्य क्वचिद् व्यभिचारस्य निर्विकल्पकेऽपि भावात् । न हि तदपि सर्वमर्थसामर्थ्यजन्यम् । न तत्-अर्थसामर्थ्याजन्यं न:-अस्माकं प्रमाणम् । कुत इत्याह-तदाभासत्वात्-प्रमाणाभासत्वात् । इति चेत्, एतदाशक्याह-विकल्पकेऽपि तुल्यः परिहारः अर्थसामर्थ्याजन्यं विकल्पकमपि न नः प्रमाणम्,
....* मनेतिरश्मि * અહીં પરમાર્થ એ છે કે, વિકલ્પજ્ઞાનને ભ્રાન્ત માનવા માટે બૌદ્ધો કોઈ વિશેષ હેતુ આપતા નથી, વિકલ્પનું સ્વરૂપ જ એવું છે કે, તે બ્રાન્ત હોય એમ કહે છે. તેથી જૈનો કહે છે - તો પછી નિર્વિકલ્પનું સ્વરૂપ જ એવું છે કે તે ભ્રાન્ત હોય - એમ કોઈ કહે, તો તેનું પણ ખંડન થઈ શકે નહીં.
બૌદ્ધ : ના, આવી આપત્તિ નહીં આવે, કારણ કે નિર્વિકલ્પ સંવેદન તો પદાર્થના સામર્થ્યથી उत्पन्न थाय छे.
સ્યાદ્વાદી : એવું કથન તો સવિકલ્પ સંવેદનમાં પણ સમાન છે, કારણ કે તે પણ પદાર્થના सामर्थथा ४ उत्पन्न थाय छे.
બૌદ્ધ: ના, વિકલ્પ તો પદાર્થ વિના પણ થાય છે, જેમ કે કેટલાક છાત્રોને, મનમાં રાજયનો વિકલ્પ ચાલતો હોય છે, જે રાજ્ય વાસ્તવમાં તેમની પાસે છે જ નહીં - આ રીતે વિકલ્પજ્ઞાનો તો પદાર્થ વિના પણ થાય છે.
સ્યાદ્વાદીઃ એ રીતે તો, કેટલાક નિર્વિકલ્પ જ્ઞાનો પણ પદાર્થ વિના થાય છે.
બૌદ્ધઃ પરંતુ તેવા નિર્વિકલ્પ જ્ઞાનને તો અમે પ્રમાણ નહીં, પણ પ્રમાણાભાસ જ માનીએ छी.
સ્યાદ્વાદીએવો પરિહાર તો સવિકલ્પમાં પણ સમાન જ છે, કારણ કે પદાર્થના સામર્થ્યથી અજન્ય મનોરાજય જેવા વિકલ્પજ્ઞાનને તો, અમે પણ પ્રમાણ નહીં, પણ પ્રમાણાભાસ જ માનીએ છીએ, તે સિવાયનાં વિકલ્પજ્ઞાન તો પદાર્થથી જ જન્ય હોવાથી અભ્રાંતરૂપ હોઈ જ શકે છે.
१. 'अस्य सविकल्पके' इति क-पाठः। २. 'जन्यं तदनर्थसामर्थ्या०' इति ङ-पाठः। ३. 'जनं नः' इति क
पाठः
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org