SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता २४२ (२) न चैतद् विज्ञानं भ्रान्तमिति युज्यते, घटादिसनिधावविकलतदन्यकारणानां सर्वेषामेवाविशेषेणोपजायमानत्वात् । भ्रान्तमेतत्, विकल्पकत्वादिति चेत्, अभ्रान्तं तर्हि कीदृगिति वाच्यम् । निर्विकल्पकमिति चेत्, न, तस्यापि निर्विकल्पकत्वेन भ्रान्ततापत्तेः । બાહ્ય ... __न चेत्यादि । न च एतद् विज्ञानम्-अनन्तरोदितं भ्रान्तमिति युज्यते । कुत इत्याहघटादिसन्निधौ सति अविकलतदन्यकारणानाम्, सम्पूर्णालोकादिकारणानामित्यर्थः । सर्वेषामेव, प्रमातृणामिति सामर्थ्यगम्यम्, अविशेषेण-सामान्येन भिक्षूपासकादीनामपि उपजायमानत्वात् कारणात् । भ्रान्तमेतत्-अधिकृतज्ञानम् । कुत इत्याह-विकल्पकत्वात् । इति चेत्, एतदाशङ्क्याह-अभ्रान्तं तर्हि कीदृगिति एतद् वाच्यम् । निर्विकल्पकमिति चेत् अभ्रान्तम्, एतदाशङ्क्याह-न, तस्यापि-निर्विकल्पकस्य निर्विकल्पकत्वेन हेतुना भ्रान्तता - અનેકાંતરશ્મિ .. ન સામાન્ય-વિશેષાકાર સંવેદનની અભ્રાંતતાસિદ્ધિ (૨) સૌમાન્ય-વિશેષાકારે થતાં સંવેદનને ભ્રાંત કહેવું બિલકુલ યોગ્ય નથી, કારણ કે ઘટ વગેરે પદાર્થના સંનિધાન સાથે, આલોક વગેરે બીજા પણ કારણોની સામગ્રી મળે, બધા જ પ્રમાતાઓને, સામાન્યરૂપે તેવું જ્ઞાન થાય છે. પછી તે પ્રમાતા બૌદ્ધ-જૈન કે બીજો કોઈ પણ હોય ! જો તે સંવેદન ખરેખર ભ્રાંત જ હોય, તો બધાને તો ન જ થવું જોઈએ ને? બૌદ્ધ : પ્રસ્તુત સંવેદન બ્રાન્ત છે, કારણ કે વિકલ્પરૂપ છે. જે જે વિકલ્પરૂપ હોય, તે બધા જ જ્ઞાન ભ્રાંત હોય છે, જેમ સ્વપ્નમાં થતું રાજયનું જ્ઞાન - અહીં અનુમાનપ્રયોગ આવો થશે – “સામાન્યविशेषाकारसंवेदनम्, भ्रान्तम्, विकल्पकत्वात् स्वप्नराजविकल्पवत्". સ્યાદ્વાદીઃ જો પ્રસ્તુત સંવેદન બ્રાંત હોય, તો તે સિવાય બીજું કયું એવું સંવેદન છે, કે જે અભ્રાંત હોય. - બૌદ્ધઃ નિર્વિકલ્પ સંવેદન.. અર્થાતુ, જે સંવેદનમાં નામ-જાતિ વગેરેની કલ્પના નથી, તેવું નિર્વિકલ્પ સંવેદન અબ્રાંત છે. સ્યાદ્વાદીઃ વિકલ્પની જેમ, ભ્રાંતતા સાધક અનુમાન તો નિર્વિકલ્પમાં પણ શક્ય છે. તે આ રીતે - “મ્ સંવેવનમ્, પ્રાન્ત નિવિજ્યવાર્” અને તેથી તો નિર્વિકલ્પ સંવેદન પણ બ્રાંત માનવાની આપત્તિ આવશે. જ પદાર્થની વ્યવસ્થા સંવેદનને આધીન છે, તેથી સામાન્ય-વિશેષાકારે થતાં સંવેદનની અભ્રાન્તતા-યથાર્થતા હોવી જરૂરી હોવાથી, હવેની સંપૂર્ણ ચર્ચા જ્ઞાનની સિદ્ધિ માટે થશે. તેમાં ગ્રંથકારશ્રી, બૌદ્ધ વગેરે દર્શનોના વિસ્તૃત પૂર્વપક્ષોનું સચોટ નિરાકરણ કરશે. ત્યારબાદ વસ્તુની સામાન્ય-વિશેષરૂપતાનું સ્વરૂપ બતાવી, પ્રસ્તુત અધિકારની સમાપ્તિ કરશે. આ સંપૂર્ણ અધિકારના અધ્યયન માટે પદાર્થોનું અનુસંધાન રાખવું ખૂબ જરૂરી છે. ૨. ‘મીતિ વાક્યમ્' તિ -પ4િ: ૨. ‘અપ્રાન્તમચેતાં' તિ ટુ-પઢિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy