________________
२४१
अनेकान्तजयपताका
(તૃતી: भवतीति । न चार्थसद्भावोऽर्थसद्भावादेव निश्चीयते, सर्वसत्त्वानां सर्वज्ञत्वप्रसङ्गात्, सर्वार्थानामेव सद्भावस्याविशेषात् । किं तर्हि ? अर्थज्ञानसद्भावात् । ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायत इति, अतोऽनुभवसिद्धत्वात् सामान्यविशेषरूपं वस्त्विति ॥
ताम्रस्ताम्रविकारस्ताम्रः, रजतविकारो राजतः, इति विशेषाकारा च बुद्धिरुत्पद्यते पटादिर्वा न भवतीति-एवम् । इयं च वस्तुतत्त्वव्यवस्थानिबन्धनमित्यधिकृत्याह-न चेत्यादि । न च अर्थज्ञानसद्भावाद् अर्थसद्भावो निश्चीयते । यदि नामैवं ततः किमित्याह-ज्ञानं च सामान्यविशेषाकारमेवोपजायत इति निदर्शितम् । अतोऽनुभवसिद्धत्वात् कारणात् सामान्यविशेषरूपं वस्त्विति ॥
- અનેકાંતરશ્મિ .... અને (૨) “આ ઘડો માટીનો, આ તાંબાનો, આ ચાંદીનો - એમ અથવા “આ પટ નથી, મઠ નથી એમ વિશેષાકારે પણ બોધ થાય - આમ બોધ, સામાન્ય-વિશેષ ઉભયકારે થાય છે.
૯ વસ્તુવ્યવસ્થા સંવેદનને આધીન છે - પૂર્વપક્ષ: તમે પદાર્થનું જ્ઞાન, સામાન્ય-વિશેષરૂપે થાય એવું કહો છો, પણ તેથી પદાર્થ સામાન્યવિશેષરૂપ છે, એવું સિદ્ધ ન થાય.
સિદ્ધાંતી? તો હવે, પદાર્થનો સદ્દભાવ કોના દ્વારા નિશ્ચિત થાય, તે વિચારવું પડે -
પદાર્થના સભાવથી જ, પદાર્થના સભાવનો નિશ્ચય થઈ જાય - એવું તો ન માની શકાય, કારણ કે ઘડો પડ્યો હોય તેટલા માત્રથી ઘડાનો નિશ્ચય થઈ જતો નથી, નહીંતર ઘડાની જેમ બધા જ પદાર્થોનો સભાવ સમાનપણે રહ્યો હોવાથી, બધા જ પદાર્થોનો નિશ્ચય થવા લાગશે ! અને તેથી તો બધા જ પ્રમાતાઓ સર્વજ્ઞ બની જશે ! જે બીના અત્યંત અસંભવિત છે.
પ્રશ્ન : તો પછી અર્થસભાવનો નિશ્ચય કોના દ્વારા થશે?
ઉત્તર : પદાર્થનાં જ્ઞાન દ્વારા... અર્થાત્ ઘડાનું જ્ઞાન થાય એટલે ખ્યાલ આવે કે, “અહીં ઘડો છે અને તે સિવાયના પદાર્થનું જ્ઞાન ન થવાથી, તેઓના અસ્તિત્વનો નિશ્ચય નહીં થાય, માટે સર્વજ્ઞ બનવાની આપત્તિ પણ નહીં આવે. તેથી ફલિત થાય છે કે, પદાર્થના જ્ઞાન દ્વારા જ પદાર્થનો સદ્ભાવ નિશ્ચિત થાય.
હવે, જ્ઞાન તો સામાન્ય-વિશેષાકારે જ થતું હોવાથી, પદાર્થનો સદ્ભાવ પણ તે રૂપે જ માનવો જોઈએ – આમ સંવેદનના આધારે સિદ્ધ થાય છે કે, વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ છે.
૨. તામ્રવિકારસ્તામ્ર:' રૂતિ કુપd: ૨. “વધામધ૦' કૃતિ વ-પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org