________________
afથાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२४४ भावतोऽस्यार्थसामर्थ्यजन्यत्वानुपपत्तिरिति चेत्, न, बोधनियतार्थतादिभिर्व्यभिचारात् ।
- વ્યારા , तदाभासत्वादेवेति । अर्थधर्मातिरिक्तश्चासौ शब्दश्चेति विग्रहः, तद्भावतः कारणात् अस्यविकल्पकस्य अर्थसामर्थ्यजन्यत्वानुपपत्तिः-असम्भव एव । इति चेत्, उक्तं च धर्मकीर्तिना "न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वा येन तस्मिन् प्रतिभासेरन्" इति । एतदाशङ्क्याह-न, बोधनियतार्थतादिभिः, 'आदि'शब्दात् कुशलतादिपरिग्रहः, व्यभिचारात् अर्थसामर्थ्य
અનેકાંતરશ્મિ - (૩) બૌદ્ધ : પદાર્થના ધર્મોથી અતિરિક્ત “શબ્દનો પણ, સવિકલ્પજ્ઞાનમાં સદ્ભાવ છે, તેથી જણાય છે કે, સવિકલ્પજ્ઞાન પદાર્થનાં સામર્થ્યથી જન્ય નથી, બાકી જો પદાર્થનાં સામર્થ્યથી જ જન્ય હોત, તો તેમાં પદાર્થના ધર્મોથી અતિરિક્ત ધર્મનો અવકાશ જ શી રીતે સંભવે ?
પ્રશ્ન : શું શબ્દ તે પદાર્થનો ધર્મ નથી?
ઉત્તરઃ ના, કારણ કે (૧) જેમ કુંડમાં બોર આયરૂપે રહે છે, તેમ પદાર્થમાં શબ્દ આયરૂપે રહેતો હોય - એવું દેખાતું નથી, અને (૨) ઘટસ્વરૂપની જેમ, શબ્દ તે પદાર્થનું સ્વરૂપ પણ નથી. ફલતઃ શબ્દ તે પદાર્થનો ધર્મ બની શકે નહીં. ધર્મકીર્તિએ કહ્યું છે કે –
“શબ્દો, અર્થમાં પણ નથી કે અર્થસ્વરૂપ પણ નથી, તો પછી તજ્જન્ય નિર્વિકલ્પજ્ઞાનમાં તે શબ્દનું સંવેદન શી રીતે થાય?”
સ્યાદ્વાદીઃ પદાર્થના ધર્મથી અતિરિક્ત ધર્મોનો સદ્દભાવ હોવા માત્રથી, જો સવિકલ્પજ્ઞાન અર્થજન્ય ન બની શકતું હોય, તો તો નિર્વિકલ્પજ્ઞાન પણ અર્થજન્ય નહીં બની શકે, કારણ કે તેમાં પણ પદાર્થધર્મથી અતિરિકત ધર્મનો સદૂભાવ તો છે જ. તે આ રીતે –
(૧) બોધરૂપતા, (૨) પ્રતિનિયતવિષયરૂપતા, (૩) શુદ્ધવાસનારૂપ કુશલરૂપતા, (૪) અશુદ્ધવાસનારૂપ, અકુશલરૂપતા વગેરે એવા ધર્મો છે, કે જે પદાર્થોમાં ન હોવા છતાં પણ, જ્ઞાનમાં છે. (“વ્યમવર'નો અર્થ - જેમાં અર્થધર્માતિરિકતધર્મ હોય તે અર્થજન્ય ન હોય, તેવું જે કહ્યું તેમાં વ્યભિચાર આવે છે, કારણ કે બોધરૂપતા વગેરે અર્થધમતિરિક્તધર્મો અર્થજન્યજ્ઞાનમાં હોય છે જ...)
જ વિવરમ્ . अथ ‘सामान्यविशेषाधिकारे किञ्चिच्चर्च्यते । 1. न ह्यर्थे शब्दाः सन्ति तदात्मानो वेति । ननैव हिः-यस्मादर्थे कुण्डवत् आधारभूते शब्दा आधेयरूपतया बदरकल्पा विद्यन्ते नापि तदात्मान: तत्स्वरुपा घटात्मस्वरूपवत् ॥
2. बोधनियतार्थादिभिरादिशब्दात् कुशलतादिपरिग्रह इति । यदि ह्यर्थधर्मातिरिक्तशब्दसद्भावात् सविकल्पकज्ञानमप्रमाणम्, एवं तर्हि बोधरूपताया ज्ञानस्वरूपभूताया: तथा नियतार्थताया:-प्रतिनियतविषय
१. 'तस्मिन् प्रतिभासमाने प्रतिभासेरन्' इति क-पाठः। २. 'कुशलादिपरि०' इति टु-पाठः। ३. 'आधेयवद् વ૬૦' ત -પ8િ: ૪. “દ્ધિ શ્રધતિ ' ત ત્ર-પતિ:. ૬. ‘થા નિયતા' રૂતિ -પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org