SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ••••••• २४५ अनेकान्तजयपताका (તૃતીયઃ न ते अर्थादन्यतो भावादिति चेत्, शब्दोऽपि तद्योग्यद्रव्येभ्य इति समानः समाधिः ॥ જ વ્યારથી જ जन्यत्वानुपपत्तेरिति । न ते-बोधादयोऽर्थादन्यतः-समनन्तरादेर्भावात् । इति चेत्, एतदाशङ्क्याह-शब्दोऽपि तद्योग्यद्रव्येभ्यः-शब्दप्रायोग्यद्रव्येभ्योऽन्येभ्य एव इति-एवं समान: અનેકાંતરશ્મિ .... ફલતઃ નિર્વિકલ્પ જ્ઞાન પણ અર્થજન્ય ન બનવાથી – ભ્રાન્તરૂપ બની જતાં – પ્રમાણ નહીં બને. બૌદ્ધ : પદાર્થથી તો માત્ર નિર્વિકલ્પ જ્ઞાન જ ઉત્પન્ન થાય છે. બાકી બોધરૂપતા વગેરે તો, પદાર્થ છોડીને બીજા કારણોથી ઉત્પન્ન થાય છે. તે આ રીતે : (૧) બોધરૂપતા તે સમનત્તર પ્રત્યયથી (=ઉપાદાનભૂત પૂર્વેક્ષણવર્તી બોધક્ષણથી), (૨) પ્રતિનિયતવિષયરૂપતા તે ચક્ષુ વગેરે ઇન્દ્રિયથી (૩) કુશળ-અકુશળરૂપતા તે વાસનાથી... આમ તે ધર્મોની ઉત્પત્તિ, અર્થ સિવાય બીજા કારણોથી થાય છે. માટે નિર્વિકલ્પને અર્થજન્ય માનવામાં કોઈ બાધ નથી. સ્યાદ્વાદીઃ એવું સમાધાન તો સવિકલ્પ અંગે પણ શક્ય છે. તે આ રીતે – સવિકલ્પને અર્થજન્ય માનવામાં કોઈ બાધ નથી. અહીં પ્રશ્ન થશે કે, અર્થમાં તો શબ્દ છે નહીં, તો પછી તજ્જન્ય જ્ઞાનમાં શી રીતે? તેનો ઉત્તર એ થશે કે, બોધરૂપતા વગેરેની જેમ શબ્દરૂપ ધર્મ પણ, અર્થને છોડીને બીજા કારણોથી થઈ જશે, અર્થાત્ ભાષાવર્ગણાના પુદ્ગલોથી જ શબ્દ થઈ જશે. ફલતઃ સવિકલ્પ પણ અર્થજન્ય હોઈ પ્રમાણરૂપ બનશે જ. આ રીતે સવિકલ્પની પ્રમાણરૂપે સિદ્ધિ થવાથી, જે લોકો એમ કહે છે કે, “વિકલ્પ એ અર્થને નથી સ્પર્શતો, માત્ર જ્ઞાનનો ધર્મ છે, કારણ કે તેના દ્વારા શબ્દસ્વભાવરહિત પણ ઘટાદિમાં, શબ્દનો અધ્યારોપ કરાય છે. જો અર્થસ્પર્શી હોય તો શબ્દરહિત હોય, કારણ કે અર્થ શબ્દરહિત છે..” તે બધું જ કથન નિરાકૃત થાય છે, કારણ કે “પહેલા અર્થનું દર્શન થાય ને પછી અર્થવાચક શબ્દનો તેમાં અધ્યારોપ (જોડાણ) થાય” એવું તો અમે પણ નથી માનતા. વિવરમ્ .... रूपताया: कुशलरुपताया अकुशलरुपतायाश्च शुद्धाशुद्धवासनारूपाया ज्ञानगताया एव सर्वथाऽर्थेष्वविद्यमानाया निर्विकल्पकज्ञानेऽपि भवदभिगमेनार्थाल्लब्धात्मलाभे सद्भावात् कथं प्रमाणता तस्य स्यादिति ।। 3. समनन्तरादेर्भावादिति । समनन्तराच्चोपादानरूपात् प्राच्यबोधक्षणलक्षणात् सकाशाद् बोधरूपताया भाव: । 'आदि'शब्दाच्चक्षुरादेरिन्द्रियान्नियतार्थताया प्राग्वासनातश्च कुशलाकुशलताया इति ।। જ અહીં નિર્વિકલ્પના ખંડન વિના જ, તેની જેમ સવિકલ્પજ્ઞાનની સાબિતી કરવા પાછળ એ કારણ છે, કે જૈનોએ નિર્વિકલ્પ સંવેદનનો “યંજનાવગ્રહ' રૂપે સ્વીકાર કર્યો છે જ, જેનું ખંડન અસંભવિત છે... પણ, સવિકલ્પનો અપલાપ કરી માત્ર નિર્વિકલ્પને જ પ્રમાણ માનનારાનું, ગ્રંથકારશ્રી અવશ્ય ખંડન કરશે. ૨. ‘તેન વાધા' રૂતિ ટુ-પી:. ૨. ‘પાતાયા જ્ઞાન' રૂતિ પૂર્વમુદ્રિત પ4િ:, મત્ર તુ -પાઠ મુક્યત્વેનોરૂ. ‘જ્ઞાનતાથા પર્વ' તિ ૩-પાઠ: I d: / Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy