________________
ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
५४६ वा तत्तथाभावाभावेऽत्यन्तासत एव भवतः अस्योपादानचिन्तया ? तत्तथाभावे चानिवारितोऽन्वयः । (२०५) एतेन सदा सत्त्वोपलम्भः प्रत्युक्तः, तत्त्वतस्तस्यापि सादृश्यनिबन्धनत्वात् तस्य चोक्तवद् ग्रहणायोगात्, आन्तरतद्विकल्पबीजस्याप्रमाण
જ વ્યાક્યા .... नीयम् । किं वा तत्तथाभावाभावे तस्य-रूपज्ञानस्य तथा-रसज्ञानतया भावाभावे अन्वयानभ्युपगमेन अत्यन्तासत एव भवतोऽस्य-रसज्ञानस्य उपादानचिन्तया? परमार्थतः सर्वत्रासत् सद् भवतीति कृत्वा । तत्तथाभावे च तस्य-रूपज्ञानस्य तथाभावे च-रसज्ञानभावे चाभ्युपगम्यमाने सति । किमित्याह-अनिवारितोऽन्वयः, बलादापद्यत इत्यर्थः । एतेनेत्यादि । एतेनअनन्तरोदितेन सदा सत्त्वोपलम्भः प्रत्युक्तः । कथमित्याह-तत्त्वतः-परमार्थतः तस्यापिसदासत्त्वोपलम्भस्य सादृश्यनिबन्धनत्वात् । यदि नामैवं ततः किमित्याह-तस्य च-सादृश्यस्य उक्तवत्-यथोक्तं-'प्रतिनियतैकग्राहिज्ञानतत्त्ववादे' इत्यादि, तथा ग्रहणायोगात्, आन्तरत
- ~- અનેકાંતરશ્મિ એવી જ રસજ્ઞાનક્ષણ ઉત્પન્ન થાય છે એમ માનો છો, તો તેના ઉપાદાનનો વિચાર જ શું કરવાનો?
અને જો રૂપજ્ઞાનનું રસજ્ઞાનરૂપે પરિણમન માનશો, તો બલા અન્વય અનુગતતત્ત્વ માનવાની આપત્તિ આવશે. જે તમને બિલકુલ ઇષ્ટ નંથી..
સાર તેથી જો ગ્રહણ વિના અનેક ક્ષણોની સમાનતા માનશો, તો તે જ ન્યાયે રૂપજ્ઞાનને પણ રસજ્ઞાન સરખું માનવું પડશે...
| (૨૦૫) ઉપરોક્ત કથનથી, તમે જે કહો છો કે - “પૂર્વાપરક્ષણીય વિસદેશ પદાર્થોમાં પણ પ્રમાતાને હંમેશા સત્ત્વ સત્તારૂપ સામાન્યાકારની ઉપલબ્ધિ થાય છે અને તેથી જ તે પ્રમાતા પદાર્થને સ્થિર માની લે છે” - તે કથનનો પણ નિરાસ થાય છે, કારણ કે પૂર્વાપર વિસદશ ક્ષણોમાં સત્ત્વની એકસરખી ઉપલબ્ધિ ત્યારે જ થઈ શકે, કે જયારે તે ક્ષણોમાં પરસ્પર સાદૃશ્ય હોય...
પણ ઉપરોક્ત રીતે, તમારા મતે કોઈ સાદેશ્ય જેવું તત્ત્વ જ નથી, કારણ કે તેવું કોઈ જ્ઞાન જ શક્ય નથી, કે જે પૂર્વાપર ક્ષણોને ગ્રહણ કરી તેઓની સદૃશતા બતાવે... અને સદેશતા ન હોવામાં, પૂર્વાપર ક્ષણોની સમાનસત્ત્વરૂપે ઉપલબ્ધિ શી રીતે થાય? અને સમાનસત્ત્વની ઉપલબ્ધિ વિના, અનિત્યપદાર્થોમાં નિત્યનો વિકલ્પ શી રીતે સંગત ગણાય?
બૌદ્ધ : અસદર્શનથી (=નિત્યદર્શનથી) થયેલ વાસનારૂપ બીજ માની, તે બીજને આધારે નિત્યાદિવિકલ્પોની ઉત્પત્તિ માની લઈએ, પછી તો વાંધો નહીં ને?
.......
જે અન્વય માને તો બૌદ્ધનો મુખ્યમત – ક્ષણિકતાનો વિલોપ થાય..
૨. ‘ભાવે વારિવારિતો' તિ T-પાટ: | ૨. દ્રષ્ટવ્યું ૧૪૪તમે પૃષ્ઠમ્ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org