________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
(२५८) यच्चोक्तम्- ' सर्ववस्तुशबलवादिनः क्वचिदन्यासंसृष्टाकारबुद्ध्यसिद्धेः तथावाचकाभावात् संहारवादानुपपत्तिः, तत्सिद्धौ वा तत एव तत्स्वभावभेदात् तदेकरूपतैव' इत्येतदप्ययुक्तम्, सर्ववस्तुशबलभावेऽपि तथाक्षयोपशमवत्प्रमातुर्गुणप्रधानभावेन क्वचिदन्यासंसृष्टाकाराया बुद्धेः सिद्धेः, सन्निकृष्टविप्रकृष्टयोः प्रमात्रोरुष्ट्र एव
* વ્યારા *
६१० ->
यच्चोक्तं मूलपूर्वपक्षै-‘सर्ववस्तुशबलवादिनः' इत्यादि यावत् ' तत्सिद्धौ वा तत एव तत्स्वभावभेदात् तदेकरूपतैव' इति एतत् प्राग् व्याख्यातमेवेति न व्याख्यायते । अत्र तु दूषणमभिधातुमाह-एतदप्ययुक्तम् । कथमित्याह - सर्ववस्तुशबलभावेऽपि सति तथाक्षयोपशमवत्प्रमातुः, चित्रक्षयोपशमवत इत्यर्थः, गुणप्रधानभावेन - वक्ष्यमाणोदाहरणगतेन क्वचित्-वस्तुनि अन्यासंसृष्टाकाराया इव बुद्धेः सिद्धेः - उपलब्धेः । इहैव भावार्थमाह... અનેકાંતરશ્મિ .
܀
મેં સ્યાદ્વાદમતે સ્યાદ્વાદઅસંગતિનો નિરાસ
તે
(૨૫૮) મૂળપૂર્વપક્ષમાં તમે જે કહ્યું હતું કે – “જે લોકો વસ્તુને અનેકાંતરૂપ માને છે, લોકોના મતે પ્રતિનિયત શબ્દ-બુદ્ધિ પણ ન ઘટતાં, સંહારવાદ જ અસંગત થશે...
આશય એ કે, સામાન્યરૂપે બધા આકારોનો અભેદ થઈ જતાં, દહીં આદિથી અસંસૃષ્ટ (=અસંબદ્ધ) પ્રતિનિયત ઊંટાદિની બુદ્ધિ કે શબ્દ ઘટી શકશે નહીં, તો ‘સ્યાત્ સત્ રષ્ટ્ર:’ એવા જ્ઞાન અને શબ્દરૂપે સ્યાદ્વાદ પણ શી રીતે ઘટે ?
જો અન્ય-અસંસૃષ્ટ આકાર-બુદ્ધિ માનો, તો - તે બેનો સ્વભાવ ભિન્ન થવાથી – તેઓની માત્ર એક વિશેષરૂપતા જ સિદ્ધ થશે... ફલતઃ તેઓ ઉભયરૂપ ન બનવાથી સ્યાદ્વાદ અસંગત જ સાબિત થશે..." ← તે બધું કથન અયુક્ત છે, કારણ કે બધી જ વસ્તુઓ શબલ=એકબીજા સાથે મિશ્રિત હોવા છતાં, વિચિત્ર ક્ષયોપશમવાળા પ્રમાતાને ગૌણ-પ્રધાનભાવે, દહીં આદિ વસ્તુ વિશે, અન્યથી (ઊંટાદિથી) અસંસૃષ્ટ આકારે બુદ્ધિ થતી દેખાય઼ જ છે. તે આ રીતે -
ભાવાર્થ : ધારો કે ઊંટરૂપ વસ્તુ એક જ છે, પણ તે વસ્તુને દેખનાર પ્રમાતા બે છે : (૧) એક દૂર ઊભો છે, અને (૨) બીજો નજીક ઊભો છે... તેમાંથી પહેલાને ઊંટની માત્ર સરૂપે બુદ્ધિ થાય
* આ બધી વાતો આગળના ગ્રંથથી સ્પષ્ટ થશે...
* આવી બુદ્ધિ સિદ્ધ હોવાથી ‘સ્વાદુષ્ટ્રો ધિઃ' એવા જ્ઞાનરૂપ સ્યાદ્વાદ પણ સિદ્ધ થાય છે, એવું આગળ બતાવશે... તેથી હમણાં તો પહેલા અન્યઅસંસૃષ્ટ આકારે બુદ્ધિની સંગતિ કરે છે...
* અહીં ખાસ ધ્યાન રાખવું કે ગ્રંથકારશ્રીને મૂળ તો એ સિદ્ધ કરવું છે કે, શબલરૂપ વસ્તુ માનવામાં અવિરોધપણે પ્રતિનિયત શબ્દ-બુદ્ધિ ઘટી શકે, એટલે સંહારવાદની અસંગતિ નથી...
Jain Education International
૨. પ્રેક્ષ્યતાં ૪૭-૪૮તમે પૃઃ । ૨. ‘શમવત: પ્રમાતુ॰’ કૃતિ -પાઃ । રૂ. પ્રેક્ષ્યતાં ૪૭-૪૮તમે પુઃ । ૪. ‘શમવત: પ્રમાતુ॰' કૃતિ -પાટ: I
For Personal & Private Use Only
www.jainelibrary.org