________________
६०९ –
अनेकान्तजयपताका
उभयोस्तुल्यरूपत्वाद् निरंशत्वाच्च सर्वथा । विशेषासम्भवाद् ध्वान्तमवधूय विचिन्त्यताम् ॥१७॥ ( २५७ ) एवं सर्वत्र संयोज्यः प्रवृत्त्यनियमो बुधैः । प्रक्रान्तार्थानुसारेण लेशतस्तु निदर्शितः ॥ १८॥ इत्यादि ।
*બાલા ટ્ર
अत एवाह-उभयोरित्यादि । उभयो:-दध्युष्ट्रयोस्तुल्यरूपत्वात् तदुभयजनकत्वेन निरंशत्वाच्च सर्वथा एकस्वभावत्वेन, एवं विशेषासम्भवात् कार्यदध्युष्ट्रयोरिति सामर्थ्यम्, ध्वान्तमवधूय विचिन्त्यतां प्रवृत्तिनियमः कुत इत्येतत् | १७| एवमित्यादि । एवम् उक्तनीत्या सर्वत्रविष-मोदकादौ संयोज्यः प्रवृत्त्यनियमो बुधैः पण्डितैः प्रक्रान्तार्थानुसारेण दध्युष्ट्रयोः परेणोप-न्यस्तत्वात् लेशतस्तु निदर्शितः प्रवृत्त्यनियम इत्यादि ॥
* અનેકાંતરશ્મિ
અને તેથી તો બૌદ્ધમતે શી રીતે નિયમન રહેવાનું ?
(૧૭) બૌદ્ધ : પણ અમે દહીં અને ઊંટ બંને કાર્યોમાં એવી કોઈ વિશેષતા માની લઈએ તો ? સ્યાદ્વાદી : પણ તેવી વિશેષતા માનવી સંભવિત નથી, કારણ કે તેઓના દહીં-ઊંટ બંને કારણો ઉભયજનકરૂપે તુલ્ય છે... આશય એ કે, બેને ઉત્પન્ન કરવારૂપ સ્વભાવ બંને કારણોનો તુલ્ય છે અને તેથી તેઓનું કાર્ય પણ તુલ્ય જ રહેવાનું... સ્પષ્ટ વાત છે કે, કારણભેદાત્ કાર્યભેદ..., પણ પ્રસ્તુતમાં તેવું નથી...)
અને તે કારણો સર્વથા એકસ્વભાવી હોઈ નિરંશ છે... (એટલે તેઓમાં બીજો કોઈ વિશેષસ્વભાવ નથી, કે જેથી તેઓ બંને કાર્યોમાં જુદી જુદી વિશેષતાનું આધાન કરે...)
સાર ઃ તેથી બૌદ્ધમતે કાર્યરૂપ દહીં-ઊંટનો વિશેષ અસંભવિત છે... એટલે એકવાર અજ્ઞાનનું અંધારૂં દૂર કરીને વિચારો કે – “વસ્તુને હું ક્ષણિક માનીશ, તો પ્રવૃત્તિનું નિયમન શી રીતે રહેશે ?... ઇત્યાદિ.’
(૨૫૭) (૧૮) પ્રસ્તુતમાં પૂર્વપક્ષીએ દહીં-ઊંટનું દૃષ્ટાંત કહ્યું હતું, એટલે તેને અનુસરી અમે પણ (બૌદ્ધાદિને), દહીં-ઊંટ વિશે જ પ્રવૃત્તિની અનિયમિતતા, અહીં લેશથી=સંક્ષેપથી બતાવી છે... પણ ઉક્તરીતે પંડિતોએ, વિષ-મોદકાદિ વિશે પણ પ્રવૃત્તિની અનિયમિતતા ઘટાવી લેવી...
અનુસંધાન ઃ તેથી સ્યાદ્વાદમતે પ્રવૃતિનું નિયમન નહીં રહે એ વાત ખોટી છે... વાસ્તવિકતા એ છે કે, ક્ષણિકાદિમતે જ પ્રવૃતિનું નિયમન નથી... (એટલે અમારા મતે કોઈ દોષનો અવકાશ નથી...)
૧-૨. અનુષ્ટુપ્ ।
( તૃતીય:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org