________________
अधिकारः)
व्याख्या - विवरण - विवेचनसमन्विता
अभिन्नदेशरूपादिभावेऽप्येषोऽनिवारितः । न चैकान्तिक एवायं धूमादावन्यथेक्षणात् ॥१५॥ ( २५६ ) एवं सन्यायतः सिद्ध उभयेऽप्युभयोद्भवे । चोदनेऽन्यतरस्येह प्रवृत्तौ नियमः कुतः ? ॥१६॥
*વ્યાબા
६०८
भावेनेत्यर्थः । भावे चास्य - विशिष्टस्योपाधेः किमित्याह - अन्वयो ध्रुवः भाविकार्यार्थाशून्यतया, तस्यैव तथोपाधित्वयोगादिति । १४ । अभिन्नेत्यादि । अभिन्नदेशरूपादिभावेऽपि दध्यादेः एषः-अन्वयोऽनिवारितः परस्य । न चैकान्तिक एवायम् - अभिन्नदेशरूपादिभावः । कुत इत्याह-धूमादावन्यथेक्षणात् -भिन्नदेशरूपादिभावेक्षणात् । १५ । एवमित्यादि । एवं सन्न्यायतः सिद्धे सति उभयेऽपि दध्युष्ट्रोभये उभयोद्भवे-दध्युष्ट्रो भयोद्भवे, उभयमुभयजननस्वभावमिति तुल्यात् स्वभावद्वयात् उपजायमानमुभयमप्येतत् तुल्यमेव भवतीति । एवं चोदनेऽन्यतरस्येह दधि खादेत्येवं प्रवृत्तौ नियमः कुतः ? उभयोस्तदुभयस्वभावजन्यत्वेन तुल्यत्वादिति ।१६। * અનેકાંતરશ્મિ
<d
ઊંટજનનસ્વભાવ... આવું માનવા માટે, કારણક્ષણોમાં કોઈ વિશેષ ભેદક માનવો પડે... કાર્યરૂપ દહીં-ઊંટનું તો હજુ અસ્તિત્વ જ તમે માનતા નથી કે જે તેવા વિશેષ બની શકે... અને જો વિશેષનું અસ્તિત્વ કારણમાં માનશો, તો પછી અન્વય માનવો પડશે, કારણ કે કાર્યનું કથંચિદ્ કારણમાં અસ્તિત્વ જ તેવો વિશેષ બની શકે... (પણ અન્વય તો બૌદ્ધને બિલકુલ ઇષ્ટ નથી...)
અન્વય માનવો અત્યાવશ્યક એ વાત હવે ગ્રંથકારશ્રી બતાવે છે -
બૌદ્ધ : કાર્યરૂપ દહીં, કારણરૂપ દહીંના જ દેશમાં તે જ રૂપવાળું ઉત્પન્ન થાય છે (અર્થાત્ જેના દેશ-રૂપાદિ અભિન્ન છે તેનો જ કાર્ય-કારણભાવ છે...) એટલે તે રીતે તે ઊંટથી જુદું પડી જાય - આમ દહીં-ઊંટની તુલ્યતાની આપત્તિ નથી.
Jain Education International
(૧૫) સ્યાદ્વાદી : જો અભિન્નદેશરૂપ કાર્યોત્પત્તિ માનો તો તમારે અન્વય માનવો જ પડે, કારણ કે તે રૂપાદિ તો અનુગત થયા... વળી, કાર્યકારણનાં અભિન્નદેશરૂપનો એકાંત પણ નથી,કારણ કે અગ્નિમાંથી ધૂમ ભિન્નદેશરૂપે ઉત્પન્ન થાય છે.
(૨૫૬) (૧૬) ઉપરોક્ત સન્યાય પ્રમાણે દહીં-ઊંટરૂપ બંને કારણથી દહીં-ઊંટરૂપ બંને કાર્યની ઉત્પત્તિ સિદ્ધ થતાં તો દહીં-ઊંટ બંનેની તુલ્યતા જ થશે, કારણ કે કારણરૂપ દહીં પણ દહીં-ઊંટ ઉભયજનનસ્વભાવી અને ઊંટ પણ દહીં-ઊંટ ઉભયજનનસ્વભાવી - એમ કારણના તુલ્ય એવા બે સ્વભાવથી થતું કાર્ય પણ તુલ્ય જ હોય...
પ્રશ્ન : પણ તેમાં (=તુલ્યસ્વભાવથી જન્ય હોઈ તે બેની તુલ્યતા હોવામાં) વાંધો શું ? ઉત્તર : અરે ! તો તો ‘દહીં ખા’ એમ પ્રેરાયેલ વ્યક્તિ, દહીંતુલ્ય ઊંટ વિશે પણ પ્રવૃત્ત થશે ! ૧. અનુષ્ટુપ્ । ૨. ‘દ્વિતયે’ કૃતિ -પાઇ: I રૂ. અનુષ્ટુપ્ । ૪. ‘વાવ પ્રવૃત્તૌ’ રૂતિ ય-પાઠ: ।
For Personal & Private Use Only
www.jainelibrary.org