________________
६०७
अनेकान्तजयपताका
(તૃતીય
न चेत् तत्तत्स्वभावत्वात् न तत् ताभ्यां पृथङ्मतम् । तच्चाविशिष्टं सर्वेषामसतामिति भाव्यताम् ॥१३॥ ( २५५) विशिष्टतत्स्वभावत्वकल्पना च न युज्यते । विशिष्टोपाध्यभावेन भावे चास्यान्वयो ध्रुवः ॥१४॥
द्वयोरपि तद्वयादुत्पत्तेरित्यर्थः ।१२। न चेदित्यादि । न चेत् तुल्यरूपता तत्तत्स्वभावत्वात्तयोर्दध्युष्ट्रजननस्वभावत्वात् । एतदाशङ्क्याह-न तत्-तत्स्वभावत्वं ताभ्यां-दध्युष्ट्राभ्यां पृथङ्मतं-अर्थान्तरभूतमिष्टम् । किं तर्हि ? दध्युष्ट्रावेव द्वावपि तत्स्वभावत्वम् । तच्च-तत्स्वभावत्वं च तत्तत्त्वरूपमेव अविशिष्ट-तुल्यं सर्वेषामसतां-खर-विषाणादीनामिति भाव्यतामेतत् । ततश्च तयोर्दध्युष्ट्रजननस्वभावत्वादित्येतदेवासत्, किन्तु तयोरसज्जननस्वभावत्वादिति न्याय्यमिति ।१३। तथा चाह-विशिष्टेत्यादि । विशिष्टतत्स्वभावत्वकल्पना च-दध्युष्ट्रजननस्वभावत्वकल्पना च न युज्यते । केन हेतुनेत्याह-विशिष्टोपाध्यभावेन, तदा सर्वथा दध्याद्य
- અનેકાંતરશ્મિ . (૧૩) બૌદ્ધ બંને તુલ્ય નહીં બને, કારણ કે ક્ષીર અને ઊંટ બંનેનો, દહીં-ઊંટ બંનેને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે... (તથી ક્ષીર-ઊંટથી દહીં-ઊંટરૂપ બે જુદા જુદા પદાર્થ જ ઉત્પન્ન થશે, એટલે તે બંને કાર્ય એકરૂપ બનવાની આપત્તિ નહીં આવે...)
સ્યાદ્વાદી પરંતુ દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ કરણરૂપ દહીં-ઊંટક્ષણથી જુદો નથી, પણ દહીં-ઊંટક્ષણરૂપ જ છે... (પણ ક્ષણિકમતે કારણક્ષણે તો કાર્યરૂપ દહીં-ઊંટક્ષણનું અસ્તિત્વ જ નથી, તો પણ તેવા અસત્ દહીં-ઊંટક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ, કારણરૂપ દહીં-ઊંટલણમાં માનો, તો તેવો (અસજનનો સ્વભાવ તો ખરવિષાણાદિ દરેક અસત્ વસ્તુ વિશે સમાન છે... (એટલે તેઓનો સ્વભાવ, જેમ અસત્ દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો છે, તેમ અસત્ ખરવિષાણાદિને ઉત્પન્ન કરવાનો પણ માનવો જ પડશે...)
ફલતઃ કારણરૂપ દહીં-ઊંટક્ષણનો, દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નહીં, પણ અસત્ (=દહીં-ઊંટ-ખરવિષણાદિ) જનનસ્વભાવ જ સિદ્ધ થશે...
(૨૫૫) (૧૪) બૌદ્ધ પણ દહીં-ઊંટમાં ખરવિષણાદિને નહીં, પણ માત્ર દહીં-ઊંટને જ ઉત્પન્ન કરવાનો, કોઈ વિશિષ્ટ સ્વભાવ માની લઈએ તો ?
સ્યાદ્વાદી: પણ તેવું માનવું યોગ્ય નથી, કારણ કે દહીંક્ષણમાં દહીંજનનસ્વભાવ ઊંટક્ષણમાં
જે પહેલા ગ્રંથકારશ્રીએ કારણ તરીકે ક્ષીર - ઊંટ બતાવેલા... પણ હવે દહીં-ઊંટની ઉત્તરોત્તર ક્ષણ પ્રત્યે પૂર્વ-પૂર્વેક્ષણ કારણ બનતી હોવાથી, કારણ તરીકે પૂર્વેક્ષણીય દહીં-ઊંટનો જ ઉલ્લેખ કર્યો છે, એ ખાસ ધ્યાનમાં લેવું...
૨-૨. બg૫ |
રૂ. ‘તસ્વરૂપમેવ' રૂતિ ઘ-પટિ: I ૪. “નામપિ ભાવ્યતા ' રૂતિ -પાઠ:I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org