________________
२६१
अनेकान्तजयपताका
(તૃતીય
(११) न चोपकारिकाः शक्तयस्ततो भेदमनुभवन्ति, असत्युपकारेऽस्येमाः शक्तय इति सम्बन्धायोगात्, आधाराधेयभावस्यापि तन्निबन्धनत्वात्, अन्यथा कल्पनामात्रं स्यात् । तथा च शक्तीनामनवस्था, ततः स्वात्मैवास्याशेषधर्मोपकारिकाः शक्तयः, तस्य
... થાળી .... पकारकभावे तद्व्यवस्था-वस्तुनो धर्मर्मिव्यवस्था अतिप्रसङ्गतः कारणाद् युक्ता । अतिप्रसङ्गश्च तद्वद् धर्मान्तराद्यपेक्षयाऽपि धादिभावप्रसङ्गः, निमित्ताभावाविशेषादिति ।।
न चेत्यादि । न च उपकारिकाः शक्तय उपकारसम्बन्धिन्यस्ततः-उपकारकाद् धर्मिणो भेदमनुभवन्ति । कुत इत्याह-असत्युपकारे उपकारकसम्बन्धिनि । अस्य-उपकारकस्य धर्मिण इमाः शक्तय इति-एवं सम्बन्धायोगात् । अयोगश्च निमित्ताभावेन । आधाराधेयभावः सम्बन्धो भविष्यतीत्याशङ्कापोहायाह-आधाराधेयभावस्यापि कुण्डबदरायुदाहरणादिसिद्धस्य तन्निबन्धनत्वात्-उपकारनिबन्धनत्वात् । तथाहि-पतनधर्माणां बदराणामपतनस्वभावाधानेनोपकारकं कुण्डं बदराणामिति भावनीयम् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथेत्यादि । अन्यथा
- અનેકાંતરશ્મિ ... હોવાથી, ઉપકાર્યરૂપ સકળ ધર્મનો પણ નિશ્ચય થશે જ... ફલતઃ પ્રત્યક્ષ દ્વારા જ બધાનો નિશ્ચય થતાં બીજા પ્રમાણો વ્યર્થ થશે.
(૧૧) સવિકલ્પવાદી : વસ્તુમાં, બધા જ ધર્મોને ઉપકાર કરનારી શક્તિઓ છે - એનો અમે નિષેધ નથી કરતાં, પણ તે શક્તિઓ વસ્તુથી અભિન્ન માનવાની જરૂર નથી, અર્થાત્ તે શક્તિઓ વસ્તુથી ભિન્ન છે. ફલતઃ વસ્તુનો નિશ્ચય થતાં, તે બધી જ શક્તિઓનો નિશ્ચય નહીં થાય, તેથી સકળધર્મનિશ્ચયની આપત્તિ નહીં આવે.
નિર્વિકલ્પવાદી : જો શક્તિઓને, વસ્તુથી ભિન્ન માનવામાં આવે, તો શક્તિ અને વસ્તુ વચ્ચે કોઈ જ સંબંધ ન ઘટવાથી, “ઉપકારક વસ્તુની આ શક્તિઓ છે” – એમ બંનેનો સંબધિતયા વ્યવહાર જ નહીં થઈ શકે.
સવિકલ્પવાદી : પણ વસ્તુ આધાર અને શક્તિ આધેય - એમ બંને વચ્ચે આધાર-આધેયભાવરૂપ સંબંધ માની લઈશું, માટે તાદેશ વ્યવહારની અસંગતિ નહીં રહે.
નિર્વિકલ્પવાદી : આધાર-આધેયમાં પણ, જો ઉપકારક-ઉપકાર્યભાવ નહીં માનો, તો આધારઆયભાવ પણ એક કલ્પનારૂપ જ બનશે, માટે આ રીતે ઉપકાર્ય-ઉપકારકભાવ તો માનવો જ પડશે – બોર તો પતનસ્વભાવી છે, છતાં પણ તેમાં અપતનસ્વભાવનું આધાન કરી, કુંડ તે ઉપકારક બને છે, માટે કુંડ આધાર અને બોર આધેય બને. તે રીતે વસ્તુ જો ઉપકારક હોય, તો જ તે શક્તિનો આધાર બની શકે.
સવિકલ્પવાદી તો વસ્તુ-શક્તિ વચ્ચે, ભલે ઉપકારક-ઉપકાર્યભાવ પણ માનો, પરંતુ બંનેના
૨. “તનધર્મનાં' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org