________________
५९८
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता भूतत्वात् न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि, सर्वथा तदेकत्वे समानत्वायोगात् ॥
(२४७) स्यादेतत् समानपरिणामस्यापि प्रतिविशेषमन्यत्वादसमानपरिणामवत् तद्भावानुपपत्तिरिति । एतदप्ययुक्तम्, सत्यप्यन्यत्वे समानासमानपरिणामयोभिन्न- વ્યર્થ છે.
............. किं तर्हि ? समानपरिणामः सामान्यमित्यभिदधति जैना इति । स च-समानपरिणामः किमित्याह-भेदाविनाभूतत्वात् कारणान्न य एव विषादभिन्नः स एव मोदकादिभ्योऽपि । कथं नेत्याह-सर्वथा तदेकत्वे-समानपरिणामैकत्वे समानत्वायोगात् । न ह्येकं समानमिति માવના ||
स्यादेतदित्यादि । स्यादेतत्-अथैवं मन्यसे समानपरिणामस्यापि-मृदाद्यात्मकस्य प्रतिविशेष-विशेषं विशेष प्रति घट-शरावादिलक्षणम्, अन्यत्वात् कारणात्, असमानपरिणामवदिति निदर्शनं तद्भावानुपपत्तिः-समानपरिणामभावानुपपत्तिरिति । एतदाशङ्क्याह
. અનેકાંતરશ્મિ .... પણ અમે બેના સામાન્યને એક માનતાં જ નથી...
પ્રશ્ન: તો તમે શું માનો છો ?
ઉત્તર : અમે “સમાનપરિણામ જ સામાન્ય માનીએ છીએ અને આ સમાનપરિણામ ભેદને અવિનાભાવી છે... (અર્થાતુ તેઓમાં ભેદ હોવામાં જ સમાનપરિણામ ઘટે...) એટલે જે સમાનપરિણામ વિષથી અભિન્ન છે, તે જ સમાનપરિણામ મોદકાદિથી અભિન્ન નથી, કારણ કે વિષમોદક બંનેનો સમાનપરિણામ જો એક માનો, તો તો તેમાં સમાનતા જ ન રહે...
પ્રશ્ન : કારણ?
ઉત્તર : કારણ એ જ કે, બે જુદા પદાર્થોની જ સમાનતા બતાવાય, એક પદાર્થની નહીં... (‘મુખ ચંદ્રસમાન છે' એવું બતાવાય, પણ “ચંદ્ર ચંદ્રસમાન છે' એવું નહીં...)
સાર : જો વિષ-મોદકાદિનો સમાનપરિણામ એક માનો તો તેઓ એક થઈ જતાં, તેઓમાં સમાનતા જ ન રહે... તેથી બંનેનો સમાનપરિણામ અલગ-અલગ જ માનવો રહ્યો... એટલે પછી વિષ તે મોદક નહીં બને..
- સમાનપરિણામ અંગે પૂર્વપક્ષીની આશંકાનો નિરાસ - (૨૪૭) પૂર્વપક્ષ: જો ઘટ-શરાવાદિગત દરેકનો સમાનપરિણામ જુદો જુદો હોય, તો જેમ અસમાન =વિશેષ) પરિણામ સમાનપરિણામ નથી, તેમ સમાનપરિણામ પણ સમાનપરિણામરૂપ નહીં રહે, કારણ કે વિશેષ પરિણામની જેમ, જો તે પણ દરેક પદાર્થમાં જુદો જુદો હોય, તો તેને સમાનપરિણામ શી રીતે કહેવાય ? (તેને પણ અસમાનપરિણામ જ કહેવો જોઈએ...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org