________________
ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
३७४ अन्यथाऽहेतुकत्वेन तदभावप्रसङ्गादिति । (८०) एतेन तथाऽनुभवसिद्धेन शब्दार्थक्षयोपशमस्वभाववैचित्र्येणैतदपि प्रत्युक्तं यदुक्तम्-"शब्देन्द्रियार्थयोर्भेद एव, अव्यापृतेन्द्रियस्यान्यवाङ्मात्रेणैवेन्द्रियार्थाविभावनात् इन्द्रियादेव च शब्दार्थाप्रतीतेः" इत्यादि ।
तथाविलम्बितादित्वेन जलप्रतीतेरिति । तद्वैचित्र्येण, प्रक्रमादनलशब्दस्वभाववैचित्र्येण, दोषाभावात्-पूर्वोक्तदोषनिवृत्तेरित्यर्थः । क्षयोपशमवैचित्र्यतः कारणात् तथाप्रवृत्तेः-जलेऽनलशब्दसमयप्रवृत्तेः । अन्यथा-एवमनभ्युपगमेऽहेतुकत्वेन तदभावप्रसङ्गात्-तथाप्रवृत्त्यभावप्रसङ्गादिति । एतेन-अनन्तरोदितेन तथाऽनुभवसिद्धेनोक्तनीत्या समयाञ्जलेऽप्यनलशब्दात् प्रतीतिभावतः संवेदनसिद्धेन शब्दार्थक्षयोपशमानां स्वभाववैचित्र्येण । किमित्याह-एतदपि प्रत्युक्तं यदुक्तं परैः । किं तदित्याह-शब्देन्द्रियार्थयोः, शब्दश्चेन्द्रियं च शब्देन्द्रिये, तयोरर्थों-विषयौ तयोर्भेद एव । कुत इत्याह-अव्यापृतेन्द्रियस्य पुंसः अन्यवाङ्मात्रेणैव
- અનેકાંતરશ્મિ જ તમે જે દોષ આપ્યો કે – “અભિધાનસ્વભાવ ન હોવા છતાં પણ જળ વિશે અનલશબ્દની પ્રવૃત્તિ તો થાય છે જ ને? તો પછી સ્વાભાવિક સંબંધ શી રીતે ઘટે ?” – તે દોષ નહીં રહે...
ક્ષયોપશમની વિચિત્રતા - પ્રશ્ન : “અનલ' શબ્દમાં જળ-અનલ બંનેનો અભિધાનસ્વભાવ છે, તો “અનલ'થી જળની પ્રતીતિ કેમ થાય?
ઉત્તરઃ તેમાં ક્ષયોપશમની વિચિત્રત જ કારણ છે, અર્થાત્ ભિન્ન-ભિન્ન પ્રકારના ક્ષયોપશમનાં કારણે, તે વ્યક્તિ, તે પદાર્થ વિશે તે તે શબ્દનાં સંકેતમાં પ્રવૃત્તિ કરે છે...
જો તેવું ન માનો તો કોઈ કારણ ન રહેવાથી જળમાં અનલશબ્દની પ્રવૃત્તિ જ ન થાય...
(૮૦) પણ સંકેત દ્વારા જલ વિશે પણ અનલશબ્દની પ્રવૃત્તિ થતી હોવાથી, શબ્દાર્થના ક્ષયોપશમના સ્વભાવની વિચિત્રતા અનુભવસિદ્ધ જ છે – આવી ક્ષયોપશમની વિચિત્રતા સિદ્ધ હોવાથી, જે લોકો એમ કહે છે કે – “શબ્દનો વિષય અને ઇન્દ્રિયનો વિષય બંને ભિન્ન જ છે - તે કથનનું પણ નિરાકરણ જાણવું. તે લોકોનું કથન આ પ્રમાણે છે –
ઇન્દ્રિયવિષય + શબદવિષયના ભેદસાધનની આશંકા - શબ્દનો વિષય અને ઇન્દ્રિયનો વિષય બંને ભિન્ન-ભિન્ન છે, જો અભિન્ન હોત તો શબ્દ દ્વારા પણ ઇન્દ્રિયના વિષયની કે ઇન્દ્રિય દ્વારા પણ શબ્દના વિષયની પ્રતીતિ થાત, પણ થતી તો નથી. તે આ રીતે –
આ ક્ષયોપશમની વિચિત્રતાને સિદ્ધ કરવા પાછળ ગ્રંથકારશ્રીનો આશય એ છે કે, વસ્તુની અનેકવાચ્યતા વગેરે સ્વભાવ પણ ઘટવાથી અંતર્જલ્પાકાર બોધની નિબંધ સિદ્ધિ થાય... ફલતઃ ઇન્દ્રિયજ્ઞાન સવિકલ્પ જ માનવું રહ્યું... "
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org