________________
अधिकारः)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
२५०
....
*
युगपवृत्तेर्विमूढः प्रतिपत्ता तमपश्यन्नैक्यं व्यवस्यति, न तु तथा तत्, अन्यत्रानयोयौगपद्येऽपि भेददर्शनात्, अतीताद्यर्थगतविकल्पेनापि इन्द्रियज्ञानतो रूपादिग्रहणसिद्धेः । न च स विकल्पो रूपाद्येव गृह्णातीति शक्यं कल्पयितुम्, तस्यातीताद्यर्थाभिधायक
જ વ્યારણ્યા છે विमूढः प्रतिपत्ता पुरुषः तमपश्यन् स्वभावभेदं ऐक्यं व्यवस्यति तयोः सविकल्पाविकल्पयोः, न तु तथा तत्-न पुनस्तदैक्यमेव । कुत इत्याह-अन्यत्र-जातिभेदे अनयोः-सविकल्पाविकल्पयोः यौगपद्येऽपि संति भेददर्शनात् । एतदेवाह-अतीताद्यर्थगतविकल्पेनापि प्रमात्रा इन्द्रियज्ञानतः-इन्द्रियज्ञानेन रूपादिग्रहणसिद्धेः । कस्येत्याह-अन्यस्याश्रुतत्वात् तस्यैव प्रमातुः । न चेत्यादि । न च स विकल्पः-अतीताद्यर्थगतो रूपाद्येव गृह्णाति, वार्तमानिकमिति प्रक्रमः, इति-एवं शक्यं कल्पयितुम् । कुतो न शक्यमित्याह-तस्येत्यादि । तस्य-अतीताद्यर्थगत
- અનેકાંતરશ્મિ * તે બંને જ્ઞાનના સ્વભાવનો ભેદ નહીં દેખી, બંનેની ઐક્યતાનો નિશ્ચય કરી બેસે છે... પણ, ખરેખર તો તે બે જ્ઞાન એક છે જ નંહીં, કારણ કે બીજે ઠેકાણે એક સાથે પ્રવૃત્ત હોવા છતાં પણ, સવિકલ્પનિર્વિકલ્પનો સ્પષ્ટપણે ભેદ દેખાય છે. તે આ પ્રમાણે -
જે પ્રમાતાને (૧) વિકલ્પ કોઈ ભૂતકાલીન પદાર્થનો ચાલતો હોય, તે જ પ્રમાતાને તે જ વખતે (૨) ઇન્દ્રિયજ્ઞાનરૂપ નિર્વિકલ્પ સંવેદન દ્વારા રૂપાદિનું ગ્રહણ સિદ્ધ જ છે. આશય એ કે, એક જ પ્રમાતા ઘણીવાર વિચારતો હોય ભૂતકાલીન અર્થને અને જોતો હોય સામે રહેલ રૂપાદિને ! તેથી જેમ અહીં સિદ્ધ થાય છે કે અતીત વિષયક વિકલ્પજ્ઞાન અને વર્તમાન વિષયક નિર્વિકલ્પજ્ઞાન બંને જુદા છે તેમ પૂર્વોક્ત સંવેદનમાં પણ વિશેષાકારરૂપ સવિકલ્પ અને સામાન્યાકારરૂપ નિર્વિકલ્પ બંને જ્ઞાન જુદા જુદા જ માનવા જોઈએ.
પ્રશ્નઃ જે વિકલ્પ ભૂતકાળગત પદાર્થને ગ્રહણ કરે છે, તે જ વિકલ્પ વર્તમાનકાલીન પૂરવર્તી રૂપાદિને પણ ગ્રહણ કરે છે જ – એવું ન કલ્પી શકાય ?
ઉત્તર ઃ જો વિકલ્પ વર્તમાન રૂપને ગ્રહણ કરે, તો તે “અતીત'નો વિકલ્પ છે એવું નહીં કહી શકાય, કારણ કે વર્તમાન અર્થ સાથે તેનું જોડાણ હોવાથી તે “વર્તમાન'નો જ કહેવાશે.
પ્રશ્ન ઃ જે વિકલ્પ અતીતાર્થવિષયક છે, તે સિવાય અમે એવો બીજો વિકલ્પ માનશું, કે જે વર્તમાનાર્થનો ગ્રાહક હોય... પછી તો નિર્વિકલ્પજ્ઞાન માનવાની જરૂર નહીં ને ?
જ અહીં પૂર્વપક્ષી સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાનને જુદા રૂપે સાબિત કરે છે અને તેથી સવિકલ્પજ્ઞાન માત્ર વિશેષાકારરૂપ અને નિર્વિકલ્પજ્ઞાન માત્ર સામાન્યાકારરૂપ હોઈ એવું એક પણ જ્ઞાન નહીં રહે, કે જે સામાન્ય-વિશેષ શબલાકારરૂપ હોય... ફલતઃ સંવેદનથી. માત્ર સામાન્યરૂપ કે વિશેષરૂપ જ પદાર્થની સિદ્ધિ થવાથી – એક જ પદાર્થ સામાન્ય-વિશેષરૂપ સિદ્ધ ન થતાં - અનેકાંતવાદની હાનિ થશે - આવો પૂર્વપક્ષીનો ગૂઢ આશય છે. તે ખાસ ધ્યાનમાં રાખવો. '
૨. ‘સતિ નિર્ણન' તિ -પઢિ: I ૨. “શમિત્કાર' રૂતિ ટુ-પાઠ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org