SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ +++++++++++ ५१९ अनेकान्तजयपताका (તૃતીયઃ (१८५) स्वपरिकल्पनागर्भवाङ्मातोदितस्वभावविषयत्वे तु तत्त्वव्यवस्थानुपपत्तिः, अतथाविधस्वभावानामपि तथाविधस्वभावत्वाभिधानाविरोधात् । एवं च सहेतुकनाशापत्तिः, 'स्वहेतुपरम्परातस्तथास्वभाव एवासावुत्पन्नो भावो योऽकिञ्चित्करमपि .................. ચાહ્યા ... पपन्नस्वभावविषयत्वात्, प्रतीतिसचिवस्वभावविषयत्वादित्यर्थः । स्वपरिकल्पनागर्भश्चासौ वाङ्मात्रोदितस्वभावश्चेति समासः । स एव विषयो यस्य स्वभावापर्यनुयोगस्य स स्वपरिकल्पनागर्भवाङ्मात्रोदितस्वभावविषयः तस्य भावस्तस्मिन् । पुनरस्याभ्युपगम्यमाने किमित्याह-तत्त्वव्यवस्थानुपपत्तिः । कुत इत्याह-अतथाविधस्वभावानामपि भावानां तथाविधस्वभावत्वाभिधानाविरोधात् । ततः किमित्याह-एवं च सहेतुकनाशापत्तिः । कथमित्याह-स्वहेतुपरम्परातः सकाशात् । तथास्वभाव एवासावुत्पन्नो भावः-पदार्थो - અનેકાંતરશ્મિ . અપેક્ષા રાખી વિશિષ્ટ કાર્યને ઉત્પન્ન કરે છે... અને જે સ્વભાવ હોય, તે અંગે પ્રશ્ન કે વિકલ્પજાળ કરવા બિલકુલ યોગ્ય નથી... શું અગ્નિના ઉષ્ણતાસ્વભાવ વિશે કોઈ પ્રશ્ન કે વિકલ્પ કરે છે? સ્યાદ્વાદીઃ આ વાત પણ સમજ્યા વિનાની છે, કારણ કે “સ્વભાવ અંગે પ્રશ્ન ન કરવો” - એ વાત તો તે જ સ્વભાવ અંગે છે, કે જે સ્વભાવ પ્રમાણસંગત હોય... (અર્થાત્ પ્રતીતિસિદ્ધ સ્વભાવ અંગે જ પ્રશ્ન કરવો યોગ્ય નથી...) જેમ કે અગ્નિનો ઉષ્ણતાસ્વભાવ.' (૧૮૫) પણ જે સ્વભાવ પોતે માત્ર કલ્પના કરીને ઊભો કરેલ હોય, તે સ્વભાવ અંગે તો વિકલ્પો કરવા જ રહ્યા... બાકી જો તે સ્વભાવોને પણ ચૂપચાપ સ્વીકારી લેવાના હોય, તો તો કોઈ તત્ત્વવ્યવસ્થા જ નહીં ઘટે, કારણ કે કોઈ કહેશે કે - “પાણીનો સ્વભાવ ગરમ છે” – એના જવાબમાં જો તમે એમ કહેશો કે – “અરે ! પાણીનો સ્વભાવ તો શીતલરૂપે પ્રતીત થાય છે, ઉષ્ણરૂપે નહીં” - તો તે વ્યક્તિ પણ કહેશે કે “ઉષ્ણ તો પાણીનો સ્વભાવ છે, એટલે તે વિશે કોઈ જ પ્રશ્ન ન કરવો...” - અને આવી રીતે તો ખોટા સ્વભાવોને પણ સાચારૂપે કહેવામાં કોઈ જ વિરોધ નહીં રહે. પણ એ રીતે શું તત્ત્વવ્યવસ્થા થઈ શૈકે? બીજી વાત, જો શક્તિનો તેવો સ્વભાવ માની અનુપકારી પણ અનુભવની અપેક્ષા માનશો, તો તો તેની જેમ તમારે નાશને પણ સહેતુક માનવાનો પ્રસંગ આવશે. તે આ રીતે - બૌદ્ધો, દરેક પદાર્થની ઉત્પત્તિ સહેતુક માને છે, પણ તેઓ નાશને નિહેતુક માને છે... તેમાં તર્ક એ કે, દરેક પદાર્થનો ક્ષણ પછી નષ્ટ થવાનો સ્વભાવ જ છે, એટલે ખરેખર તો ઘટાદિના નાશ “દ્રિ પુનરÇÈડપ તથાસ્વભાવવંત્વના પર્વનુયોગનાશયામ્બુરાગ્યેત તહં સર્વોfપ વાલી તું તે પક્ષમાશ્રયન परेण विक्षोभितस्तत्र तत्र तथास्वभावताकल्पनेन परं निरुत्तरीकृत्य लब्धजयपताक एव भवेत् ।" - (नन्दीसूत्र मलय. टी. સૂ. ૪૭) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy