SearchBrowseAboutContactDonate
Page Preview
Page 305
Loading...
Download File
Download File
Page Text
________________ ५२० ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता नाशहेतुमपेक्ष्य नश्यति' इत्यपि वक्तुं शक्यत्वात्, स्वभावपर्यनुयोगासिद्धेः, अचिन्त्यशक्तित्वात्, अन्यथा त्वत्पक्षेऽपि तुल्यत्वादिति ॥ योऽकिञ्चित्करमपि नाशहेतुमपेक्ष्य नश्यतीत्यपि वक्तुं शक्यत्वात् तथास्वभावपर्यनुयोगासिद्धेः उक्तनीत्या । असिद्धिश्च अचिन्त्यशक्तित्वात् स्वभावस्य । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा त्वत्पक्षेऽपि-स्वहेतुपरम्परात एव सा शक्तिस्तथास्वभावोत्पन्ना' इत्यस्मिन्नपि तुल्यत्वात् पर्यनुयोगस्य । इति सर्वत्र ‘ने, अनुपकारिणोऽपेक्षायोगात्' इत्यतो यथायोगं ન' રૂતિ ક્રિયા યોગનીયા | ... અનેકાંતરશ્મિ માટે હથોડાદિ કંઈ જ કરતાં નથી. તો પછી પદાર્થ, પોતાના નાશ માટે આવા અકિંચિત્કર (અનુપકારી) હથોડાદિની શા માટે અપેક્ષા રખે? એમ નાશને કોઈ કારણોની અપેક્ષા ન હોવાથી, બૌદ્ધો તેને નિહેતુક માને છે... પણ જો તમે શક્તિ અંગે આવું કહી શકો કે - “પોતાની હેતુપરંપરાથી તે શક્તિ તેવા સ્વભાવે જ ઉત્પન્ન થઈ છે કે, જેથી તે અકિંચિત્કર પણ અનુભવની અપેક્ષા રાખીને જ કાર્ય કરે છે” તો તો નાશ અંગે પણ એવું કથન શક્ય છે કે - “પોતાની હેતુપરંપરાથી તે ઘટ તેવા સ્વભાવે જ ઉત્પન્ન થયો છે કે, જેથી તે અકિંચિત્કર પણ હથોડાદિની અપેક્ષા રાખીને જ નષ્ટ થાય છે” - અને આ રીતે હથોડાદિની અપેક્ષા માનવામાં તો નાશને સહેતુક માનવાનો પ્રસંગ આવશે... બૌદ્ધ : પણ નાશ તેવા સ્વભાવે જ ઉત્પન્ન થાય, એવું તમે શી રીતે કહી શકો ? સ્યાદ્વાદી: અરે ! એ તો તેનો સ્વભાવ છે અને સ્વભાવ અંગે પ્રશ્ન કરવાની તો તમે જ ના પાડી છે અને અમે પણ સામે કહીશું કે, સ્વભાવની શક્તિ અચિન્હ હોવાથી તે વિશે પ્રશ્નો કરવા નહીં. હવે જો તમે એમ કહેશો કે - અકિંચિત્કર પણ હેતુની અપેક્ષા રાખે - તેવો નાશનો સ્વભાવ ન જ હોઈ શકે ? તો એ વાત તો તમે માનેલ શક્તિ અંગે પણ સમાન છે કે – અકિંચિત્કર પણ અનુભવની અપેક્ષા રાખે - તેવો શક્તિનો સ્વભાવ પણ ન જ હોઈ શકે... સારાંશઃ તેથી ઉત્પન્ન શક્તિ અનુપકારી પણ અનુભવની અપેક્ષા રાખી વિભિન્ન વિકલ્પોને ઉત્પન્ન કરે, એવું અઘટિત છે. એટલે અનુભવ દ્વારા શક્તિ પર ઉપકાર તો માનવો જ રહ્યો. પણ ઉત્પન્ન શક્તિ પર અનુભવ દ્વારા કોઈ જ અતિશયનું આધાન ન થતું હોવાથી, બીજો વિકલ્પ પણ અયોગ્ય જણાઈ આવે છે. જે “અસ્પેત પર: શઃિ ઊંત વિના યવર વતું f વિવેક્ષ્ય ” - (પ્ર. વી. રૂ/ ૨૭૨ ). ૨-૨. સમીક્ષ્યમાં ૧૨૭-૧૨૮તમે પૃછે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy