________________
४६१
अनेकान्तजयपताका
(તૃતીયઃ (१४५) एवं न कार्यहेतोरपि, तन्निर्विकल्पकत्वकार्यत्वेन कस्यचिदसिद्धेः, सदैकेनैकवेदनात्, तत्कार्यत्वस्य च तदवधिकत्वात् तदग्रहणे तथाऽग्रहणात्, अन्यथा न्यायायोगात् तत्तत्स्वभावत्वतः, तथाग्रहणेऽतिप्रसङ्गात्, अन्यतरदर्शनादन्यतरावगमापत्तेः,
જ વ્યરહ્યા છે
.... एवमित्यादि । एवं न कार्यहेतोरपि सकाशात्, तदवगतिरिति प्रक्रमः । कुतो नेत्याहतन्निर्विकल्पकत्वकार्यत्वेन-प्रत्यक्षनिर्विकल्पकत्वकार्यत्वेन कस्यचित्-पदार्थस्य असिद्धेः कारणात् । असिद्धिश्च सदा-सर्वकालं एकेन-ज्ञानेनेति सर्वसामर्थ्यम् एकवेदनात्-एकानुभवात् । यद्येवं ततः किमित्याह-तत्कार्यत्वस्य च, प्रक्रमात् प्रत्यक्षनिर्विकल्पकत्वकार्यत्वस्य च । किमित्याह-तदवधिकत्वात्-अधिकृतप्रत्यक्षावधिकत्वात् । एवमपि किमित्याह-तदग्रहणेविवक्षितावध्यग्रहणे सति । किमित्याह-तथा-तदवधिकत्वेन अग्रहणात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे न्यायायोगात् । अयोगश्च तत्तत्स्वभावत्वतः तस्य
-- અનેકાંતરશ્મિ .... નિષ્કર્ષ: ઉપરોક્ત રીતે સ્વભાવહેતુ સિદ્ધ જ ન હોવાથી, તેના દ્વારા નિર્વિકલ્પપ્રત્યક્ષનો અવગમ અશક્ય છે. તેથી નિર્વિકલ્પપ્રત્યક્ષ વિશે સ્વભાવહેતુક અનુમાન પ્રમાણ બની શકે નહીં....
૯ (૨) કાર્યક્ષેતુની અસિદ્ધતા (૧૪૫) કર્યહેતુ દ્વારા પણ નિર્વિકલ્પનો અવગમ શક્ય નથી, કારણ કે નિર્વિકલ્પપ્રત્યક્ષનું એવું કોઈ કાર્ય જ સિદ્ધ નથી, કે જેને આશ્રયીને કારણરૂપ નિર્વિકલ્પનું પ્રત્યક્ષ કરી શકાય.
પ્રશ્નઃ શું નિર્વિકલ્પનું કોઈ જ કાર્ય સિદ્ધ નથી?
ઉત્તર : ના, કારણ કે કોઈપણ જ્ઞાન દ્વારા તેનું ગ્રહણ જે સંભવિત નથી. તે આ પ્રમાણે - સર્વકાળે એક જ્ઞાન દ્વારા તો પોતાના સર્વસામર્થ્યથી માત્ર એકનો જ અનુભવ થાય છે.
હવે કોઈ પદાર્થમાં નિર્વિકલ્પકાર્યત્વનું ગ્રહણ કરવું હોય તો કાર્યત્વ, સાપેક્ષ હોવાથી અપેક્ષા જેની છે તે નિર્વિકલ્પનું પણ ગ્રહણ થવું જોઈએ. બાકી નિર્વિકલ્પના ગ્રહણ વિના તત્સાપેક્ષ એવા તત્કાર્યત્વનું ગ્રહણ થઈ શકે નહીં.
પ્રશ્નઃ સાપેક્ષભાવના ગ્રહણ વિના પણ, તે ફળરૂપ જ્ઞાનનું નિર્વિકલ્પના કાર્યરૂપે ગ્રહણ માની લઈએ તો?
ઉત્તર : પણ તેમ માનવું બિલકુલ ન્યાયોચિત નથી, કારણ કે તત્કાર્યત્વનો સ્વભાવ જ
છે “વમિન ધૂમ' અહીં ધૂમ તે કાર્ય છે અને તેના દ્વારા કારણરૂપ વહ્નિનું અનુમાન થતું હોઈ તેને કાયહેતુક અનુમાન કહેવાય - આવું અનુમાન નિર્વિકલ્પપ્રત્યક્ષનું ત્યારે જ થઈ શકે, કે જ્યારે તેનું કોઈ કાર્ય દેખાતું હોય. પણ ગ્રંથકારશ્રી કહે છે કે, ખરેખર તો તેનું કોઈ કાર્ય જ સિદ્ધ નથી.
* તે કાર્ય જ્યાં સુધી કાર્યરૂપે જ્ઞાત ન થાય, ત્યાં સુધી તે નિર્વિકલ્પરૂપ સ્વકારણનો ગમક પણ ન બની શકે. ૨. “પર્વ ાતોરપિ' તિ -પઢિ:. ૨. “સર્વ તિ પતો ન વિદ્યતે ઈ-પુતદે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org