________________
ધ
:)
व्याख्या-विवरण-विवेचनसमन्विता
४६०
तथाभूतत्वान्नीलान्नीलपीतबुद्ध्याकारतुल्यत्वात् परप्रतिपादनोपायत्वानुपपत्तेरतिप्रसङ्गादिति न स्वभावहेतोस्तदवगतिः ।
इत्येतदपि भवतोक्तं प्रत्युक्तम् । कुत इत्याह-अस्य तावद्-बुद्ध्याऽऽरूढस्य धर्मधर्मिभावस्य अर्थाप्रतिबद्धत्वात्-वस्त्वप्रतिबद्धत्वात् । अप्रतिबद्धत्वं च तस्य-अर्थस्य एकत्वेन-एकस्वभावत्वेन हेतुना अतथाभूतत्वात्-धर्मधमितया अभूतत्वात् । यदि नामैवं ततः किमित्याहनीलात् सकाशात् नीलपीतबुद्ध्याकारतुल्यत्वात् बुद्ध्यारूढधर्मधर्मभावस्य ततोऽभावादित्यर्थः । ततश्च परप्रतिपादनोपायत्वानुपपत्तेः तदसद्रूपतया नासत उपायत्वम् । इत्याहअतिप्रसङ्गात् असत उपायत्वे सर्वसिद्ध्यापत्त्याऽतिप्रसङ्गः, इति-एवमुक्तनीतेरसिद्धेर्न स्वभावहेतोः सकाशात् तदवगतिः, प्रक्रमात् प्रत्यक्षनिविकल्पकत्वावगतिः ॥
... અનેકાંતરશ્મિ - ભાવાર્થ : ન્યાય વગેરેના મતે, ધર્મ-ધર્માભાવથી જ અનુમાન થાય છે. હેતુ-સાધ્ય ધર્મ હોય છે, પક્ષ ધર્મી હોય છે. પણ બૌદ્ધના મતે, ધર્મ-ધર્મી વચ્ચે ભેદ જ નથી, કારણ કે તેના મતે ધર્મી એકસ્વભાવી છે. એટલે “સર્વ નિત્યમ્ સત્ત્વનું સ્થળે, સત્ત્વ એ ધર્મ અને વસ્તુ એ ધર્મી એવો ભેદ વાસ્તવિક જ નથી. માત્ર, બુદ્ધિમાં એવી કલ્પના કરીને વ્યક્તિ, ધર્મ-ધર્મી દ્વારા અનુમાન-અનુમેયનો વ્યવહાર કરે છે.”
તે સંપૂર્ણ બૌદ્ધકથનનો નિરાસ થાય છે, કારણ કે જો ધર્મ-ધર્મભાવ માત્ર બુદ્ધિથી જ કલ્પિત હોય, તો તેને વસ્તુ સાથે કંઈ લેવા-દેવા નહીં રહે, કારણ કે પદાર્થ તો એકાંત એકસ્વભાવી હોવાથી વાસ્તવમાં તેમાં ધર્મ-ધર્માભાવ અસિદ્ધ જ રહે...
તેથી, નીલ દ્વારા જેમ પોતામાં ન રહેલ કાળા-પીળા વગેરે આકારોની બુદ્ધિ નથી કરાતી, તેમ વસ્તુ દ્વારા પોતામાં ન રહેલ ધર્મ-ધર્મીભાવની પણ બુદ્ધિ નહીં કરાય... આશય એ કે, પદાર્થ દ્વારા તેનો જ બોધ કરાવી શકાય છે કે જે સ્વરૂપ પોતામાં વાસ્તવિક રીતે હોય, ધર્મ-ધર્મભાવ પોતામાં ન હોવાથી, વસ્તુ તે તદ્વિષયક બુદ્ધિ પણ ન કરાવી શકે...
આ રીતે બુદ્ધિકલ્પિત ધર્મ-ધર્મીભાવ વસ્તુજન્ય ન હોઈ અવાસ્તવિક-અસત્ થાય અને જે અસત્ હોય, તે પરપ્રતિપાદનનો ઉપાય પણ ન બની શકે.
અનુમાન પરાર્થ હોય છે - પરપ્રતિપાદન માટે છે (કારણ કે અહીં પ્રતિપાદકને પોતાને તો સાધ્યનું જ્ઞાન થઈ જ ગયું છે) પણ, અસત્ એવો ધર્મ-ધર્મીભાવ (પર્વતો વદ્ધિમાનું), પરપ્રતિપાદનનો ઉપાય બની શકે નહીં... અને જો અસત ધર્મ-ધર્મભાવથી પણ (વહ્નિ વગેરેનું) પરપ્રતિપાદન થઈ શકે, તો પછી કોઈપણ વસ્તુની સિદ્ધિ (અસત્ ધર્મ-ધર્માભાવથી) થઈ શકે – “સર્વ નિત્યં સર્વા' એમ નિત્યત્વની સિદ્ધિ પણ થઈ શકે, પછી ભલે ને સર્વમાં નિત્યત્વ ન પણ હોય.. (ભલે તે બેનો ધર્મધર્માભાવ અસત્ હોય, પણ પૂર્વોક્ત રીતે અહીં પણ કોઈ અસમંજસતા નહીં રહે...)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org