________________
૩થાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४६२ (१४६) तथा विशिष्टस्य ग्रहणात्, अभ्युपगमेऽनुभवविरोधात् अविनाभावग्रहणमन्तरेण तदयोगात्, लोके तथोपलब्धेः तस्य च परपक्षेऽभावात्, ज्ञानानां प्रतिनियतार्थत्वात्
જ વ્યારહ્યા विवक्षितकारणकार्यत्वस्य तत्स्वभावत्वतः-तदवधिकस्वभावत्वतः तज्जन्यत्वेन तथा-तदवधिकत्वेन ग्रहणे सति किमित्याह-अतिप्रसङ्गात् । ततः किमित्याह-अन्यतरदर्शनाद् हेतुफलयोः । किमित्याह-अन्यतरावगमापत्तेः हेतु-फलयोरेव । आपत्तिश्च तथा-इतरेतरावधिकत्वेन विशिष्टस्य तत्स्वभावतया ग्रहणात् । अस्त्वेवमित्यधिकृत्याह-अभ्युपगमे-ऽधिकृतग्रहणस्य अनुभवविरोधात् । विरोधश्च अविनाभावग्रहणमुभयगतमन्तरेण तदयोगात्-तथाविशिष्टस्य ग्रहणायोगात् । अयोगश्च लोके तथोपलब्धेः-अविनाभावग्रहणमन्तरेण सम्बन्धिनः सम्बन्ध्यन्तर
- અનેકાંતરશ્મિ તાપેક્ષતાનો છે. તેમાં કારણ એ કે, કાર્યત્વ પણ કારણજન્ય જ હોય છે, એટલે કારણજ્ઞાન વિના કાર્યત્વનું જ્ઞાન ન થાય. વળી જો એ રીતે સાપેક્ષભાવના ગ્રહણ વિના પણ તેના કાર્યરૂપે ફળજ્ઞાનનું ગ્રહણ માનશો, તો અતિપ્રસંગે એ આવશે કે, હેતુને દેખવાથી ફળનું અને ફળને દેખાવાથી હેતુનું ગ્રહણ થવાની આપત્તિ આવશે.
આશય એ છે કે, ઉપરોક્ત રીતે (૧) હેતુનો સ્વભાવ “ફળરૂપ જ્ઞાનનાં કારણરૂપ' હોવાનો છે, અને (૨) ફળનો સ્વભાવ ‘હેતુરૂપ જ્ઞાનનાં કાર્યરૂપ' હોવાનો છે... હવે, હેતુ કે ફળનું જ્યારે પણ ગ્રહણ થશે, ત્યારે જો અન્યનાં જ્ઞાન વિના પણ, તેમાં રહેલ કારણત્વ-કાર્યત્વનું જ્ઞાન થઈ જતું હોય, તો, (૧) માત્ર હેતુનું ગ્રહણ થવાથી પણ હેતુના સ્વભાવ અંતર્ગત (જના કારણરૂપે તેનું ગ્રહણ થઈ રહ્યું, તે) ફલરૂપ જ્ઞાનનો પણ અવગમ થઈ જશે, અને (૨) માત્ર ફળનું ગ્રહણ થવાથી પણ ફળનાં સ્વભાવ અંતર્ગત (જના કાર્યરૂપે તેનું ગ્રહણ થઈ રહ્યું છે તે) હેતુરૂપ જ્ઞાનનો પણ અવગમ થઈ જશે !
(૧૪૬) બૌદ્ધઃ (૧) હેતુને દેખાવાથી ફળનું, કે (૨) ફળને દેખાવાથી હેતુનું ગ્રહણ થઈ જાય તો વાંધો શું?
સ્યાદ્વાદીઃ તેમ થવામાં અનુભવનો વિરોધ છે, કારણ કે હેતુ-ફળ બંનેમાં રહેલ અવિનાભાવના ગ્રહણ વિના હેતુનું ફળનાં કારણરૂપે અને ફળનું હેતુનાં કાર્યરૂપે કદી ગ્રહણ થતું નથી.
(આશયઃ કાર્યત્વ કે કારણત્વના ગ્રહણ માટે અવિનાભાવનું ગ્રહણ જરૂરી છે. ધૂમનો વદ્વિઅવિનાભાવ ગ્રહણ થયો હોય તો જ તેમાં વદ્વિકાર્યત્વનું ગ્રહણ થાય..)
બૌદ્ધઃ શું અવિનાભાવના ગ્રહણ વિના તેવું ગ્રહણ ન જ થાય ?
સ્યાદ્વાદી : હા, કારણ કે લોકમાં પણ તેવું જ દેખાય છે કે, જે વ્યક્તિએ હેતુ-ફળગત અવિનાભાવનું ગ્રહણ ન કર્યું હોય, તે વ્યક્તિને હેતુને દેખવા માત્રથી જ ફળનાં કારણરૂપે અને ફળને
૨. ‘વિક્ષતી BIRT૦' તિ વ-પાર્ટ:
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org