________________
अनेकान्तजयपताका
(તૃતીયઃ
मत्यवस्थानमवधारणं च । (५७) न चैकत्वदवबोधस्येह चातुर्विध्याभावः, सर्वथैकत्वासिद्धेः, क्रमेण भावात् संम्पूर्णभवनेऽनियमात् । दृश्यत एवेहाद्यभावेऽपि क्वचिद
३३७
આવ્યાબા
पत्तिः - उपयोगाप्रच्युतिः । यथास्वमिति यथाविषयं यो यः स्पर्शादिविषयः मृणालस्पर्शानुभवस्यानाश इत्यर्थः । तथा मत्यवस्थानमित्युपयोगान्तरेऽपि शक्तिरूपाया मतेः क्वचिदवस्थानम्, तथाऽवधारणं चेति कालान्तरानुभूतविषयगोचरं स्मृतिज्ञानमिति भावः । एवमेतेनाविच्युतिवासना-स्मरणरूपा त्रिविधा धारणेत्युक्तं भवति ॥
न चेत्यादि । न च एकत्वादवबोधस्य अवबोधसामान्यापेक्षया इह - मतिज्ञाने इन्द्रियप्रत्यक्षे चातुर्विध्याभावोऽवग्रहादिर्भेदेन । कुत इत्याह-सर्वथैकत्वासिद्धेः अवबोधस्य । असिद्धिश्च क्रमेण भावात् अवग्रहादीनाम्, तथा सम्पूर्णभवनेऽवग्रहादारभ्य धारणान्तभवने ... અનેકાંતરશ્મિ
સંસ્કારરૂપ મતિનું રહેવું તે વાસના, અને કાલાન્તરમાં અનુભૂત વિષયને-અર્થને વિષય બનાવતી સ્મૃતિ, એમ આના (૧) અવિચ્યુતિ, (૨) વાસના, અને (૩) સ્મરણ એમ ત્રણ ભેદ છે.
*
(૧) અવિચ્યુતિ : અ=નહીં, વિચ્યુતિ=નાશ... પોતપોતાની ઇન્દ્રિયોનાં કમળસ્પર્શ વગેરે અનુભવરૂપ ઉપયોગનો નાશ ન થવો, તે ઐવિચ્યુતિ કહેવાય છે.
(૨) વાસના : તે મતિજ્ઞાનનું જે શક્તિ=સંસ્કારરૂપે બીજા-બીજા ઉપયોગમાં પણ અવસ્થાન હોવું, તે વાંસના કહેવાય છે.
(૩) સ્મૃતિ ઃ આત્મામાં દૃઢ થયેલ સંસ્કાર (=વાસના) જઘન્યથી અંતર્મુહૂર્તકાળે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતવર્ષે જાગૃત થતાં ‘આ તે જ વસ્તુ છે કે જેને મેં પહેલા અનુભવી હતી' એમ જે જ્ઞાન થાય, તેને સ્મૃતિ કહેવાય છે. આમાં જાતિસ્મરણ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે...
* અવગ્રહાદિનો કથંચિત્ ભેદ
(૫૭) પૂર્વપક્ષ : જ્ઞાનરૂપે તો બધા એક જ છે, તો પછી ઇન્દ્રિયપ્રત્યક્ષરૂપ મતિજ્ઞાનના અવગ્રહાદિરૂપે ચાર ભેદ તો ન જ ઘટે ને ?
ઉત્તર ઃ એવું નથી, કારણ કે અવગ્રહાદિ ચારે જ્ઞાન સર્વથા એકરૂપ નથી. પ્રશ્ન : કેમ ?
ઉત્તર ઃ કારણ કે (૧) અવગ્રહ વિગેરે ક્રમિક થાય છે, જો એકરૂપ જ હોત તો તે ચારે જ્ઞાનો
* અથવા તો અપાયથી નિર્ણીત થયેલી વસ્તુનો ઉપયોગ અંતર્મુહૂર્ત કાળ સુધી ટકી રહેવો તે અવિચ્યુતિધારણા.. તેનો કાળ અંતર્મુહૂર્તનો છે.
* આત્મામાં અવિચ્યુતિથી વસ્તુના જે સંસ્કાર પડે તેને વાસના કહેવાય છે. તેનો કાળ સંખ્યાત-અસંખ્યાત
વર્ષનો છે.
૨. ‘ત્વાર્ વોધ૦' કૃતિ દ્દ-પા: । ૨. ‘સમ્પૂર્ણે મવને’ ફતિ -પાઇ: । રૂ. પૂર્વમુદ્રિત તુ ‘વિભેદ્દે॰' કૃતિ પા:, अत्र तु D- पाठानुसरणम् ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org