SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३३८ - > वग्रहमात्रम्, तथा निरवायेहा । निर्धारणश्चावायः, तथा तदनुभवसिद्धेः । (५८) अत एवैकत्वमपि, कथञ्चिदेकाधिकरणत्वात्, तत्रैव प्रवृत्तेः, तद्वद्यधर्माणामितरेतरानुवेधात् । જ વ્યારહ્યા છે. .... अनियमात् कारणात् । अधिकृतोपदर्शनायाह-दृश्यत इत्यादि । दृश्यत एव लोके ईहाद्यभावेऽपि । 'आदि'शब्दादवायादिग्रहः । क्वचित्-देवदत्तादौ अवग्रहमात्रम्, तथा निरवायेहा दृश्यते क्वचित्, निर्धारणश्चावायो दृश्यते क्वचित्, तथा तदनुभवसिद्धेः-केवलत्वेनावग्रहादीनामनुभवसिद्धेः कारणात्, न चातुर्विध्याभावः । अत एव तथातदनुभवसिद्धेरेव एकत्वमपि अवग्रहादीनाम् । युक्तिमाह-कथञ्चिदेकाधिकरणत्वात् तत्तद्धर्मग्रहणेन । अत एवाह-तत्रैव प्रवृत्तेः-अवग्रहादिगृहीत एव ईहादिप्रवृत्तेः, कथञ्चिदिति वर्तते । एतत्स्पष्टनायैवाह-तद्वद्यधर्माणाम्-अवग्रहादिवेद्यस्वभावानाम् इतरेतरानुवेधात्-अन्योन्यानुवेधात् । एतदेव - અનેકાંતરશ્મિ એકીસાથે જ થઈ જાત, તથા (૨) જો એકરૂપ જ હોય તો અવગ્રહથી માંડીને ધારણા સુધીના બધા જ્ઞાન ફરજીયાતપણે થાત, પણ તેવું તો છે નહીં, કારણ કે લોકમાં દેવદત્ત વગેરે કેટલીક વ્યક્તિઓને, (A) ઈહા-અવાય વગેરેના અભાવમાં પણ માત્ર અવગ્રહ થતું દેખાય છે, કેટલાકને (B) અવાય વિના પણ ઈહા થતી દેખાય છે, તો કેટલાકને (C) ધારણા વિના પણ અવાય થતો દેખાય છે – આમ, અવગ્રહાદિનો ભિન્નરૂપે થતો બોધ અનુભવસિદ્ધ જ છે, તેથી ઇન્દ્રિયપ્રત્યક્ષની ચતુર્વિધતા અઘટિત નથી. અહીં આ રીતે અનુમાનપ્રયોગ કરવો - (૧) “અવBદવ: રિસ્પષના: મમવિદ્વાન. વીનાડિઝરવિતા (૨) વગ્રહાય, પરસ્પરીમના પક્ષમાવેડપિ પરમાવ-નિયમા, વીના રવત્ ” અનુભવથી અવગ્રહાદિનો જેમ ભેદ સિદ્ધ થાય છે, તેમ અભેદ પણ સિદ્ધ થાય છે. તે આ પ્રમાણે : ને અવગ્રહાદિનો કથંચિત્ અભેદ ૯ (૫૮) અવગ્રહાદિનો કથંચિત્ અભેદ પણ છે, કારણ કે તેઓ એક વસ્તુના જ તે તે ધર્મોનું ગ્રહણ કરતાં હોવાથી કથંચિત્ એક અધિકરણવાળા છે, અર્થાત્ તે બધાનો વિષય કથંચિત્ એક છે. પ્રશ્નઃ તે દરેકની વિષયભૂત વસ્તુ એક છે? ઉત્તર : હા, કારણ કે અવગ્રહાદિથી ગૃહીત વસ્તુ વિશે જ ઈહાદિની પ્રવૃત્તિ થાય છે. પૂર્વપક્ષ : વસ્તુ ભલે એક હોય પણ તેના ધર્મો તો જુદા જુદા જ છે. ફલતઃ અવગ્રહગૃહીત ધર્મો જુદા અને ઈહાદિગૃહીત ધર્મો જુદા - આમ બધાનો વિષય અલગ-અલગ થયો ને ? ઉત્તર : ના, અવગ્રહાદિથી ગૃહીત ધર્મો સર્વથા જુદા જુદા નથી, પણ કથંચિત્ અભિન્ન પણ છે, કારણ કે તે બધા ધર્મોનો પરસ્પર અનુવેધ (=જોડાણ) થાય છે. તે આ રીતે – ૨. પૂર્વમુકિતે ત્વત્ર ‘નર' રૂત્યશુદ્ધપાઠ:. ૨. “ત્ર: તથા' તિ ટુ-પીટ: I રૂ. “તદ્રવ થત' તિ ટુ પાઠ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy