________________
अनेकान्तजयपताका
(તૃતીય नेकजन्यजनकत्वाच्च, अन्यथा तद्भावासिद्धेः, परम्पराहेतुतोऽपि भावात्, तथाविधतद्भावभावित्वोपपत्तेः, पुष्कलस्य चानन्तरेणाप्ययोगात् तदा तद्भावाभावादिति ।
ચારડ્યા
... विवक्षितवस्तुनः, एकस्वभावस्येति प्रक्रमः । हेत्वन्तरमाह-पारम्पर्येणानेकजन्यजनकत्वाच्च अनेकधर्मकत्वं वस्तुन इति । पारम्पर्येण-एकादिव्यवधानापेक्षया । जन्यश्च जनकश्च जन्यजनकः, अनेकेषां जन्यजनकः अनेकजन्यजनकस्तद्भावस्तस्मात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथाएवमनभ्युपगमे तद्भावासिद्धेः-अधिकृतवस्तुभावासिद्धेः । असिद्धिश्च परम्पराहेतुतोऽपि सकाशाद् भावात् अधिकृतवस्तुनः । न हि पितामहाद्यभावेऽपि पौत्रादिभाव इति भावनीयम् । इहैव युक्तिमाह-तथाविधतद्भावभावित्वोपपत्तेः तथाविधम्-एकादिव्यवधानवच्च तत् तद्भावभावित्वं च-परम्पराकारणभावभावित्वं चैतदेवोपपत्तिस्ततः । एतदङ्गीकर्तव्यमित्याह-पुष्कलस्य
· અનેકાંતરશ્મિ - અનેકજન્ય-જનકવિધયા અનેકધર્માત્મકતા : (૪૭) એક જ વ્યક્તિ, પરંપરાએ અનેકથી જન્ય અને અનેકનો જનક છે... દા.ત. એક જ વ્યક્તિ (૧) અનંતરરૂપે પિતાથી જન્ય છે, (૨) પરંપરાએ દાદા-પરદાદાથી... (૩) અનંતરરૂપે દીકરાનો જનક છે, (૪) પરંપરાએ પૌત્ર-પ્રપૌત્રનો.. આમ અનેકજન્ય-જનકભાવ એકસ્વભાવે ન ઘટી શકે, માટે દરેક વસ્તુને, સ્વભાવભેદવિધયા અનેકધર્માત્મક માનવી જ જોઈએ. અહીં આવો અનુમાનપ્રયોગ કરવો –
વસ્તુ, અને ધર્માત્મ, પારંપૂર્વે અને ગનત્વ ”
- પારંપથૈણ અનેકજન્યતાસિદ્ધિ શંકા : વ્યક્તિ, પરંપરાએ અનેકથી જન્ય ન માનીએ તો ?
સમાધાનઃ તો તો વ્યક્તિનું અસ્તિત્વ જ અસિદ્ધ થશે, કારણ કે વ્યક્તિની ઉત્પત્તિ તો પરંપરાએ પિતામહાદિના કારણે પણ થાય છે, બાકી જો પિતામહાદિ જ ન થયા હોત, તો તે વ્યક્તિની (પિતામહની અપેક્ષાએ પૌત્રની) ઉત્પત્તિ જ ક્યાંથી થાત ? અર્થાત્ (૧) પિતામહાદિ હોય, તો જ વ્યક્તિનો જન્મ થાય, (૨) ન હોય તો ન થાય - આમ, પિતામહાદિ સાથે પણ અન્વય-વ્યતિરેક હોવાથી, તેઓથી પણ વ્યક્તિને જન્ય માનવી જ જોઈએ.
પ્રશ્ન : જે કાળે પિતામહ છે, તે કાળે તો પૌત્ર થતો નથી - આમ, “ારણસર્વેડપિ #ાર્યાન્વિનરૂપ વ્યતિરેકવ્યભિચાર સ્પષ્ટ હોવાથી, પિતામહાદિને શી રીતે કારણ માની શકાય?
ઉત્તર : અરે ભાઈ ! એવો સંપૂર્ણ અન્વય-વ્યતિરેક તો અનંતરકારણ સાથે પણ કયાં મળે છે? કારણ કે જયારે પિતા જન્મે, ત્યારે જ શું પુત્ર પણ જન્મી જાય - એવું બને છે?
(ભાવાર્થઃ પૂર્વપક્ષ: જન્યત્વ=તીવમવિત્વ... પૌત્રમાં પિતામહભાવભાવિત્વ નથી, કારણ
૨. ‘fપતામાવે' કૃતિ -પઢિ:
૨. “વાપ:' રૂતિ ઘ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org