SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३२२ (४८) अनन्तरजन्यत्वमेव परम्पराजन्यत्वमिति चेत्, न, परम्पराजनकानामनन्तरजनकत्वायोगात्, स्वभावादिभेदात्, तद्भेदेन च तत्तज्जनकत्वे न तदेव तत् ॥ - વ્યારા .. च तद्भावभावितस्य अनन्तरेणापि कारणेन सह अयोगात् । अयोगश्च तदा-कारणादिकाले तद्भावाभावात्-कार्यादिभावाभावात्, अन्यथा जन्यजनकत्वाभावः सव्येतरगोविषाणवदिति । अनन्तरजन्यत्वमेव कार्यस्य परम्पराजन्यत्वम् । इति चेत्, एतदाशङ्क्याह-न, परम्पराजनकानां हेतूनाम् अनन्तरजनकत्वायोगात् । अयोगश्च स्वभावादिभेदात् । स्वभावभेदः प्रतीतः । 'आदि'शब्दात् कालभेदपरिग्रहः । तद्भेदेन च-स्वभावादिभेदेन च तत्तज्जनकत्वे तेषाम्-अनन्तरपरम्पराहेतूनां तज्जनकत्वे, प्रक्रमाद् विवक्षितकार्यजनकत्वे । किमित्याह-न तदेव तत् नानन्तरजन्यत्वमेव परम्पराजन्यत्वमिति निगमनम् ॥ અનેકાંતરશ્મિ .. કે બંને વચ્ચે કાળનું અંતર છે. એટલે જન્યત્વ નથી. ઉત્તરપક્ષ તો પછી પુત્રમાં પિતૃજન્યત્વ પણ નહીં મનાય, કારણ કે ત્યાં પણ તભાવભાવિત્વ હોતું નથી. પિતાના જન્મ પછી ઘણાં કાળે પુત્રજન્મ થાય છે...) વળી, કારણકાળે જ કાર્યની ઉત્પત્તિ માની પણ ન શકાય, નહિતર તો - બંને સહજાત થવાથી - ગાયના ડાબા-જમણા શિંગડાની જેમ, તે બે વચ્ચે જન્ય-જનકભાવ જ અસંગત થશે. એટલે જેમ પિતા પછી પુત્રમાં અવ્યવહિતોત્તરવર્તિત્વરૂપે તદ્દભાવભાવિત્વ છે, તેમ પિતામહ - પૌત્રમાં (પિતાથી) વ્યવહિતોત્તરવર્તિત્વરૂપે તભાવભાવિત્વ છે. એટલે પૌત્રમાં પિતામહજન્યત્વ છે. તેથી પરંપરાએ પિતામહાદિથી પણ જન્યતા માનવી જ જોઈએ. (૪૮) પ્રશ્નઃ વસ્તુની, જે અનંતરકારણકૃત જન્યતા છે, તેને જ પરંપરકારણકૃત જન્મતારૂપ માની લંઈએ તો? ઉત્તર : ના, એવું ન માની શકાય, કારણ કે તેવું ત્યારે મનાય, કે જ્યારે અનંતરજનક કારણ જ પરંપરજનક કારણરૂપ હોય, પણ તેવું તો છે નહીં, કારણ કે બંને કારણોનો સ્વભાવ જુદા-જુદો છે અને બંનેનો કાળ પણ જુદા-જુદો છે, તેથી બંને કારણો, જુદા-જુદા સ્વભાવે જ કાર્યના જનક બનશે, તેથી કારણભેદકૃત જન્યતા પણ જુદી-જુદી જ સિદ્ધિ થશે... માટે અનંતરજન્યત્વને જ પરંપરજન્યસ્વરૂપ ન માની શકાય.. ઉપરોક્ત રીતે, જન્યતા અંગે કરેલ દલીલ જનકતા અંગે પણ જોડવી. તે આ પ્રમાણે – આમ, એક જ જન્યતા માની લેવાથી સ્વભાવભેદ નહીં માનવો પડે, માટે જ પૂર્વપક્ષી આવો પ્રશ્ન કરે છે. ૧ કારણભેદ તે કાર્યભેદનો હેતુ છે. પ્રસ્તુતમાં બંને જન્યતાનું કારણ જુદું-જુદું હોવાથી બંનેને એક ન માની શકાય. ૨. “તત્વમ' તિ પૂર્વમુદ્રિતપs:, મત્ર B-પ્રતપીઠઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy