________________
५४१ अनेकान्तजयपताका
(તૃતીયઃ ___(२०१) किञ्च यथादृष्टविशेषानुसरणं परित्यज्य' इत्यत्र 'तथादृष्टो नान्यथा' इत्यत्र न प्रमाणम् । प्रत्यक्षमेवात्र प्रमाणमिति चेत्, न तत् कस्यचिन्निश्चायकम्, तथ्यमपि गृह्णाति न तन्निश्चयेन । किं तर्हि ? तत्प्रतिभासेन । स चैवम्भूत एव, नान्यथेति ऋते अतीन्द्रियार्थ
» વ્યારહ્યા वस्त्वनित्यत्वादौ उक्तन्यायतुल्यत्वमिति निगमननिदर्शनमेतत् ॥
इहैव दूषणान्तरमाह किञ्चेत्यादिना । किञ्च यथादृष्टविशेषानुसरणं परित्यज्येत्यत्र तथादृष्टोऽनित्यादिरूपत्वेन नान्यथा-न नित्यादिरूपत्वेन इत्यत्र न प्रमाणं-नास्मिन् विषये प्रत्यक्षं प्रवर्तते, नाप्यनुमानमित्यर्थः । प्रत्यक्षमेवात्र-तथादृष्ट इति विषये प्रमाणम् । इति चेत्, एतदाशङ्क्याह-न तदित्यादि । न तत्-प्रत्यक्षं कस्यचिद् वस्तुनो निश्चायकं तथ्यमपि अर्थविशेषं गृह्णाति नै तन्निश्चयेन-एवमेतदित्येवंरूपेण । किं तर्हि ? तत्प्रतिभासेन-तदाकारेण,
અનેકાંતરશ્મિ છે એવો તર્ક આપો કે, નિત્યાદિવિકલ્પો તો વસ્તુસંવાદી નથી, તો એ તર્ક તો અનિત્યાદિવિકલ્પ અંગે પણ સમાન છે...
સારઃ વસ્તુથી તો નિત્ય-અનિત્ય બંને વિકલ્પો થાય છે, એટલે અનિત્યની જેમ નિત્યવિકલ્પથી પણ વસ્તુનો નિશ્ચય થય જ...
(૨૦૧) બીજી વાત, તમે જે કહ્યું હતું કે “જે રૂપે=અનિત્યરૂપે પદાર્થ જોવાયો હતો, તે અનિત્યરૂપ વિશેષનું અનુસરણ છોડીને... નિત્યાદિ વિકલ્પો સામાન્યાકારનો આરોપ કરે છે.” - તે અંગે અમે પૂછીએ છીએ કે, “પદાર્થો તે રૂપે=અનિત્યરૂપે જ જોવાયા છે, અન્યથા=નિત્યરૂપે નહીં...” એવું તમે શી રીતે કહી શકો?
આશય એ કે, પદાર્થનું દર્શન અનિત્યરૂપે જ થાય છે, નિત્યરૂપે નહીં - એવું કહેવામાં (૧) પ્રત્યક્ષ, કે (૨) અનુમાન કોઈ પ્રમાણ નથી...
બૌદ્ધઃ (૧) એ વાતમાં પ્રત્યક્ષ જ પ્રમાણ છે.
સ્યાદ્વાદીઃ ના, એવું નથી, કારણ કે પ્રત્યક્ષ તો નિર્વિકલ્પ=વિચારશૂન્ય હોઈ, તે તો કોઈનો પણ નિર્ણય કરનાર નથી... હા ! તે વાસ્તવિક પદાર્થને જરૂર ગ્રહણ કરે છે, પણ નિશ્ચયપૂર્વક નહીં... (અર્થાત્ “આ પદાર્થ આવો જ છે' - એમ નિશ્ચયપૂર્વક વસ્તુનું ગ્રહણ ન કરે...)
બૌદ્ધ ઃ તો તે કઈ રીતે વસ્તુનું ગ્રહણ કરે ? સ્યાદ્વાદીઃ માત્ર તેમાં આવેલા ગ્રાહ્યના આકારે જ, તે વસ્તુનું ગ્રહણ કરે છે..
જ નિત્યવિકલ્પથી વસ્તુનો નિશ્ચય ન થાય એ માટે તમે જે તર્ક (=ાથાકૂવિશેષનારાં પરિત્યજ્ય ચિત્યાગ્રહોન વિશેષાન્તરસમારોપત) આપો છો, તે તર્કનો ગ્રંથકારશ્રી હવે શબ્દશઃ નિરાસ કરશે...
૨. ‘વસ્તુનત્યસ્વાલી' ત ટુ-પાઠ: .
૨. ‘ન્નિત્યાદ્રિ' તિ વ-પાd: I રૂ. ‘તત્ર નિશમેન' તિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org