SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ ધાર:). व्याख्या-विवरण-विवेचनसमन्विता ५४२ दर्शितामतिशयश्रद्धां वा न विनिश्चयोपायः । (२०२) न तदेव, सम्प्रमुग्धमूककल्पत्वात् । नानुमानम्, तथाविधलिङ्गासिद्धेः, न चान्यत्, अनभ्युपगमात्, अनित्यतादिरूपस्यैव - વ્યારા ... ग्राह्याकारेणेत्यर्थः । स चेत्यादि । स च-प्रतिभास एवम्भूत एव-अनित्यादिरूप एव, नान्यथेति न नित्यादिरूप इति-एवं ऋते-विना अतीन्द्रियार्थदर्शितां अतिशयश्रद्धां वा विचारनिरपेक्षां न विनिश्चयोपायः । न तदेव-प्रत्यक्षं विनिश्चयोपायः । कुत इत्याह-सम्प्रमुग्धमूककल्पत्वात् तस्य । सम्प्रमुग्धो हि मूकः स्वप्रतिभासमपि न विनिश्चिनोतीति लौकिकमेतत्, अतोऽत्र न प्रत्यक्षमेव प्रमाणमिति । अनुमानं तर्हि भविष्यतीत्याशङ्कानिरासायाह-नानुमानम्, अत्र प्रमाणमिति प्रक्रमः । कुत इत्याह-तथाविधलिङ्गासिद्धेः-स एवम्भूत एवेत्याद्यर्थाविनाभूतलिङ्गासिद्धेः । न चान्यत्, अत्र मानमिति प्रक्रमः । कुत इत्याह-अनभ्युपगमात् अन्यस्य मानस्य । અનેકાંતરશ્મિ બૌદ્ધ : પણ જ્ઞાનમાં આવેલો ગ્રાહ્યપ્રતિભાસ=ગ્રાહ્યપદાર્થનો આકાર શું અનિત્ય નહીં હોય? સ્યાદ્વાદી: જુઓ ભાઈ, એવો નિશ્ચય, અતીન્દ્રિયપદાર્થને દેખનાર વ્યક્તિ કે અતિશયશ્રદ્ધા વિના આપણે કરી શકીએ નહીં. ભાવ એ કે, “ગ્રાહ્યાકાર અનિત્ય જ છે, નિત્ય નહીં – એવું જ્ઞાન સર્વજ્ઞ વિના કોઈને થઈ શકે નહીં અથવા તો વિચાર-વિમર્શ કર્યા વિના માત્ર શ્રદ્ધા રાખીને જ તેવું માની લેવું પડે... પણ આવી શ્રદ્ધા-માત્રથી કોઈ તત્ત્વવ્યવસ્થા ન થાય... એટલે ગ્રાહ્યાકારની અનિત્યતાનો નિશ્ચય કરનાર કોઈ જ નથી. (૨૦૨) બૌદ્ધ : શું પ્રત્યક્ષ પોતે જ નિશ્ચય ન કરી શકે, કે આ ગ્રાહ્યાકાર અનિત્ય છે ? સ્યાદ્વાદી : અરે ! પ્રત્યક્ષ તો બિચારો મૂંઝાયેલો મૂંગો છે... અને એ લોકપ્રસિદ્ધ વાત છે કે, મૂંઝાયેલો એવો મૂંગો ખરેખર તો પોતાના આકારનો પણ નિશ્ચય ન કરી શકે, તો તે ગ્રાહ્યાકારનો નિશ્ચય શી રીતે કરી શકવાનો? (આશય એ કે, માણસને પોતાને જે દેખાયું હોય તેનો નિશ્ચય બીજાને પૂછીને કરી શકે (બધાને એકસરખું દેખાતું હોય તો નિશ્ચય થાય) પણ મૂંગો માણસ કોઈને પૂછી શકતો ન હોવાથી નિશ્ચય કરી શકે નહીં, તેમ પ્રત્યક્ષ, પોતાને થયેલા પ્રતિભાસનો નિશ્ચય શી રીતે કરે ?) એટલે પદાર્થ અનિત્યરૂપે જ જોવાયો છે – એ વાતમાં પ્રત્યક્ષ તો પ્રમાણ ન જ બને... બૌદ્ધ : (૨) તો અનુમાન પ્રમાણ બને. સ્યાદાદીઃ ના, કારણ કે એ વાતને સિદ્ધ કરનાર અવિનાભાવી એવો કોઈ જ હેતુ સિદ્ધ નથી. એટલે અનિત્યરૂપે પદાર્થનું દર્શન અનુમાનથી પણ સિદ્ધ નથી... અને પ્રત્યક્ષ/અનુમાન સિવાય બીજું પણ કોઈ પ્રમાણ નથી, કારણ કે બીજા પ્રમાણને તમે સ્વીકાર્યું જ નથી.... ફલતઃ સિદ્ધ થાય છે કે, તે વાતમાં ( પદાર્થ અનિત્ય હોવામાં કોઈ જ પ્રમાણ નથી... ૨. “વા ન વિન' કૃતિ -પટિ: I. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy