________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
विरोधः, आन्तरदोषसामर्थ्यात् तस्य चासद्दर्शनवासनारूपत्वात्, नित्यप्रमातुरपि तत्स्वभावत्वतोऽनित्यस्याभेदवासनावत् तथावासनोपपत्तेः । इति इतरत्राप्युक्तन्यायतुल्यत्वमिति ॥
*વ્યાબા
मिति प्रक्रमः । समचित्रनिम्नोन्नतसमारोपवदिति निदर्शनम् । समचित्रे निम्नोन्नतसमारोप इति विग्रहः, तद्वत् । तथासमारोपः-भेदसमारोपस्तद्धेतुत्वाविरोधः तथातत्त्वानामप्यवस्थानामिति । कुत इत्याह-आन्तरदोषसामर्थ्यात् कारणात् तस्य च - आन्तरदोषस्य असद्दर्शनवासनारूपत्वात् असद्दर्शनवासना-अनित्यादिदर्शनवासना तद्रूपत्वात्, नित्यप्रमातुरपि तत्स्वभावत्वतःअसद्दर्शनवासनास्वभावत्वेन अनित्यस्य प्रमातुरभेदवासनावदिति निदर्शनम्, 'तत्स्वभावત્વત:' રૂતિ યોગ્યતે, તથાવાસનોપપત્તે:-મેવપ્રારેળ વાસનોપપત્તેઃ કૃતિ-વૃમિતત્રાપિ* અનેકાંતરશ્મિ
५४० ->
બૌદ્ધ : અવસ્થાઓ જે સ્પષ્ટ જુદી જુદી દેખાય છે, તે અસત્ શી રીતે મનાય ? અથવા અસત્ એવી અવસ્થાથી, ભેદનો સમારોપ શી રીતે થાય ?
નિત્યવાદી : જુઓ ભાઈ ! સમાન (=સપાટ) ચિત્રમાં અમુક પદાર્થો ઉંચા અને અમુક પદાર્થો નીચા હોય એવું છે ? નથી જ, તો પણ જેમ નિમ્ન-ઉન્નતતા દેખાય છે... (અર્થાત્ અમુક પદાર્થો ઉંચા અને અમુક પદાર્થો નીચા હોય એવું દેખાય છે...)
તેમ અવસ્થાઓ ભલે ઉત્પ્રેક્ષિત-અસત્ હોય, તો પણ આંતરદોષના કારણે અસત્ પણ અવસ્થાઓ દ્વારા ભેદનો સમા૨ોપ થવામાં કોઈ વિરોધ નથી... અર્થાત્ “અવસ્થાઓ જુદી જુદી છે’ એવો સમારોપ પણ સંગત જ છે...
Jain Education International
બૌદ્ધ : તે ‘આંતરદોષ' કયો ?
નિત્યવાદી ઃ અંસદર્શનની (=અનિત્યાદિદર્શનની) વાસના એ જ આંતરદોષ છે... આશય એ કે, બૌદ્ધાદિના વચનના જે સંસ્કાર પડ્યા છે, તે સંસ્કાર–વાસના જ દોષરૂપ છે અને તે દોષને કારણે જ, એકાંત સ્થિર પદાર્થમાં પણ જુદી જુદી અવસ્થાનું ભાન થાય છે...
બૌદ્ધ : પણ આવા દોષથી, શું આવો સમારોપ થાય ?
નિત્યવાદી : હા, કેમ નહીં ? તમે જ તો કહેતાં હતાં કે – “પદાર્થ તો અનિત્ય જ છે અને તે અનિત્ય પદાર્થને જોનાર પ્રમાતાને પણ, અસદર્શનથી (=નિત્યાદિદર્શનથી) થયેલ વાસનાને કારણે, પરસ્પર વિસદેશ અને ક્ષણિક પણ પૂર્વાપર પદાર્થોમાં અભેદની વાસના થાય છે” – તો આવું કથન તો ભેદસમારોપ અંગે પણ શક્ય છે કે → “પદાર્થ તો નિત્ય જ છે અને તે નિત્ય પદાર્થને જોનાર પ્રમાતાને પણ, અસદર્શનથી (=અનિત્યાદિદર્શનથી) થયેલ વાસનાને કારણે, નિત્ય પણ પદાર્થમાં અનિત્યની=ભેદની=જુદી જુદી અવસ્થાની વાસના થાય છે.”
અને એ રીતે તો, નિત્યાદિવિકલ્પો જ વસ્તુ વિશે અવિસંવાદી જાહેર થાય છે... હવે જો તમે
For Personal & Private Use Only
www.jainelibrary.org