SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ ५३९ अनेकान्तजयपताका (તૃતીયઃ विकल्पद्वारेणावस्थाभेद एवायुक्त इति चेत्, न, ततस्तद्भेदाभेदविकल्पाप्रवृत्तेः, अवस्थानामुत्प्रेक्षितत्वात् तथातत्त्वानामपि समचित्रनिम्नोन्नतसमारोपवत् तथासमारोपहेतुत्वा વ્યાધ્યિા नात्र जिह्वान्तरे डोङ्गरः । नित्यस्येत्यादि । नित्यस्य वस्तुनो भेदाभेदविकल्पद्वारेण, एतन्मुखेनेत्यर्थः, अवस्थाभेद एवायुक्तः-अघटमानकः । तथाहि-तास्ततो भेदेन वा स्युरभेदेन वा । भेदे अस्य ता इति कः सम्बन्धः ? अभेदेऽवस्थातैवासौ अवस्था वा इति नित्यस्यावस्थाभेदाभावः । इति चेत्, एतदाशङ्क्याह-नेत्यादि । न-नैतदेवं ततः-नित्याद् वस्तुनः तद्भेदाभेदविकल्पाप्रवृत्तेः तासाम्-अवस्थानां भेदाभेदविकल्पाप्रवृत्तेः । अप्रवृत्तिश्च अवस्थानामुत्प्रेक्षितत्वात्, अवस्तुत्वादित्यर्थः, तथातत्त्वानामपि-उत्प्रेक्षिततद्भावानामपि, अवस्थाना - અનેકાંતરશ્મિ .... જ થાય છે, અનિત્યાદિવિકલ્પોથી નહીં.” – આવું કથન તો નિત્યવાદી પણ કરી શકે છે, એમ બોલવા જતાં તેની જીભ વચ્ચે કંઈ આવી જવાનું નથી. (૨૦૦) બૌદ્ધઃ પણ નિત્યવાદી આવું કહે, તો તેના નિરાકરણ માટે અમારી પાસે સચોટ તર્ક છે... સ્યાદ્વાદી: બોલો કયો તર્ક ? બૌદ્ધઃ નિત્યવાદી કહે છે કે “નિત્યપદાર્થ ભિન્ન-ભિન્ન અવસ્થાથી જુદો છે, એટલે જ તો અવસ્થાઓ બદલાતા પણ નિત્યપદાર્થ તદવસ્થ જ રહે છે” - પણ આ જ વાત અયુક્ત છે, કારણ કે તેવી કોઈ જુદી જુદી અવસ્થાઓ જ વિકલ્પોથી ઘટતી નથી. તે આ રીતે - તે અવસ્થાઓ નિત્યપદાર્થથી (૧) ભિન્ન છે, કે (૨) અભિન્ન ? (૧) જો ભિન્ન હોય, તો “આ અવસ્થાઓ આ પદાર્થની છે” – એમ અવસ્થા અને પદાર્થનો વિંધ્ય-હિમાલયની જેમ સંબંધ જ નહીં ઘટે, અને (૨) જો અભિન્ન હોય, તો - તે બંને એક થઈ જતાં - બેમાંથી કોઈ એકનું જ અસ્તિત્વ રહેશે, કાંતો અવસ્થાતા (=પદાર્થ) અથવા તો અવસ્થાઓ... આ રીતે અવસ્થાઓ જન ઘટવાથી, નિત્ય પદાર્થની જુદી જુદી અવસ્થાઓ બિલકુલ સિદ્ધ નથી... નિત્યવાદીઃ તમારી આ વાત યોગ્ય નથી, કારણ કે તમે જે વિકલ્પો કર્યા કે - “નિત્યપદાર્થથી અવસ્થાનો ભેદ છે કે અભેદ” - તે વિકલ્પોની અવસ્થા અંગે પ્રવૃત્તિ જ નથી. બૌદ્ધ : તેમાં કારણ ? નિત્યવાદીઃ કારણ એ જ કે તે અવસ્થાઓ, બુદ્ધિથી માત્ર ઉન્મેક્ષિત-કલ્પિત છે, અર્થાત્ અસત્ છે... અને આવા શશવિષાણ જેવી અવસ્થાઓ વિશે, શું ભેદભેદના વિકલ્પો ઘટે ? ૨. ‘મેન્ટે બેસ્ટ તા:' ત -પતિ:, ટુ-પીસ્તુ “મેટું તર્ણ તા' તા ૨. ‘ઝમેનાવસ્થાનૈવાસી' રૂતિ - પd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy