________________
२५७
<=
अनेकान्तजयपताका
शब्दसंयोजनमेवार्थं पश्यति, दर्शनादिति ॥
*વ્યાબા
अनेकस्वभावाभावात् । स्यान्मतम् भवतु सामायिकस्वभावस्याभाव:, अन्योऽपि तद्व्यतिरिक्तो वस्तुसत्स्वभावोऽस्यास्त्येव, अतो नैरात्म्यप्रसङ्गो न भविष्यतीत्याह - आत्मस्थितेरभावादिति । उपलब्धिलक्षणप्राप्तस्य तद्व्यतिरेकेणान्यस्य स्वभावस्यानुपलम्भादित्यभिप्रायः । अथवा नन्वेवं सति बंहुतरस्वभावसिद्धिरेव; तत् किमुच्यते नैरात्म्यप्रसङ्गादिति ? आह-आत्मस्थितेरभावात् । पुरुषाणां स्वाभिप्रायवशेनैकत्र विरुद्धस्यापि स्वभावस्याभ्युपगमसम्भवात्, न चैकस्य विरुद्धानेकस्वभावो युक्त इति मन्यते । तदेवं स्मृत्यसम्भवेन निर्विकल्पतां प्रतिपाद्योपसंहरन्नाह - तस्मादित्यादि । यस्मादेवमनन्तरोक्तेन प्रकारेण शब्दविशेषस्मृतिर्न सम्भवति, तस्मादयं प्रतिपत्ता अशब्द* અનેકાંતરશ્મિ
( તૃતીય:
પણ એક જ વસ્તુના અનંત સ્વભાવ સંભવિત જ ન હોવાથી, ફલતઃ તે વસ્તુનો સ્વભાવ જ સંગત નહીં થાય, અર્થાત્ તે વસ્તુ નિઃસ્વભાવ બનશે.
પૂર્વપક્ષ ઃ સંસ્કારપ્રબોધક-અપ્રબોધક એવા જુદા જુદા સ્વભાવો ભલે વસ્તુના નહીં રહે, પણ વસ્તુસત્ત્વરૂપ સ્વભાવ તો રહેશે જ... એટલે નિઃસ્વભાવતા નહીં આવે...
ઉત્તરપક્ષ ઃ સંસ્કારપ્રબોધક-અપ્રબોધક જુદા જુદા સ્વભાવો નહીં રહે એટલે તો પદાર્થનું દર્શન જ નહીં થાય (કારણ કે તેનું નામ સાથે જ દર્શન થાય અને નામની સ્મૃતિ દર્શન વિના ન થાય). હવે સ્વભાવયુક્ત પદાર્થનું દર્શન ન થાય તો તેનો તેના વિના કોઈ સ્વભાવ (આત્મસ્થિતિ) જ ઉપલબ્ધ ન થવાથી, તેનો કયો સ્વભાવ માનશો ?
આત્મસ્થિતિનો અર્થ અન્ય રીતે –
પ્રશ્ન ઃ એક જ પદાર્થ, સંકેતિત વ્યક્તિને આશ્રયીને, સંસ્કારપ્રબોધકસ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને સંસ્કારઅપ્રબોધકસ્વભાવી - એમ અનેકસ્વભાવી માનીએ તો વાંધો શું ?
ઉત્તર ઃ વાંધો એ જ કે, એ રીતે પણ વસ્તુ નિઃસ્વભાવ બનશે, કારણ કે પુરુષોના પોત-પોતાના અભિપ્રાયવશે, એક જ વસ્તુમાં સંસ્કારપ્રબોધક-અપ્રબોધક બે વિરોધી સ્વભાવ માનવા પડે છે. પણ એક વસ્તુને વિરોધી અનેક સ્વભાવી માનવી બિલકુલ યોગ્ય નથી.
નિષ્કર્ષ ઃ તેથી અર્થાભિમુખતા દ્વારા પણ, શબ્દસ્મૃતિ અસંભવિત છે... તેથી પૂર્વોક્ત રીતે સંપૂર્ણ જગત અંધ બનવાની આપત્તિ યથાવસ્થિત જ રહેશે. એટલે ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પક (શબ્દ
*વિવરામ્ ..
10. उपलब्धिलक्षणप्राप्तस्य तद्व्यतिरेकेणान्यस्य स्वभावस्यानुपलम्भादिति । विशिष्टवस्त्वन्तरेण न कश्चिद् धर्मभूतः स्वभाव उपलब्धिलक्षणप्राप्त उपलभ्यते इति ।।
Jain Education International
૬. ‘૩પલક્ષિતતક્ષણ॰' કૃતિ -પાન: । ૨. ‘વશ: સ્વમાવ૦' કૃતિ ૩-પાઇ: ૫ રૂ. ‘તસ્માદેવ' કૃતિ -
પાઃ ।
For Personal & Private Use Only
www.jainelibrary.org