________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
२५६ ->
कालोत्पत्तिः, स्वभावस्य परावृत्तौ च तस्य तादात्म्यात् अन्यस्यासमयदर्शिनोऽपि स्यात् । ( ૮ ) ન હિ પ્રતિપુરુષમાંનામાત્મમેવઃ, નૈરાવ્યપ્રસાદ્, ભસ્થિતે માવાત્, તસ્માટ્યમ
*વ્યાછા *
न्तरपरावृत्तिमाह-स्वभावस्य परावृत्तौ च सत्यां अन्यस्यासमयदर्शिनोऽपि स्यात् स्मृतिसंस्कारप्रबोधः, अर्थप्रतीतिर्वेति शेषः । न केवलं संमयदर्शिन इत्यपिशब्दार्थः । कस्मादित्याह-तस्य तादात्म्यात् । स स्मृतिसंस्कारप्रबोधकोऽर्थप्रतीतिहेतुको वा आत्मा-स्वभावोऽस्येति तदात्मा, तदात्मनो भावस्तादात्म्यं ब्राह्मणादेराकृतिगणत्वात् ष्यञ् । अथोच्यते समयदर्शिनं प्रति स्वभावः, न पुनरदृष्टसमयं प्रति, इत्यत आह- न हीत्यादि । न हि पुरुषं पुरुषं प्रति अर्थानामात्मभेदः-स्वभावभेदो भवति । कुत इत्याह-नैरात्म्यप्रसङ्गात् । अयमभिप्रायःपुरुषेच्छानामानन्त्यात् तदनुवर्तिनश्च यद्यर्थाः स्युस्तदा तेषां नै:स्वाभाव्यमेव स्यात्, एकस्य ... અનેકાંતરશ્મિ ...
તેથી સંકેતકાળે, શબ્દ-અર્થના સ્વાભાવિક સંબંધનો પ્રાદુર્ભાવ અશક્ય છે... ફલતઃ સંકેતકાળ પછી પણ સ્વાભાવિક સંબંધ ન ઘટવાથી, પદાર્થથી સંસ્કારપ્રબોધ કે શબ્દથી પદાર્થપ્રતીતિ થઈ શકે નહીં.
–
વળી, જો સંકેતકાળે સ્વભાવની પરાવૃત્તિ થઈ જતી હોય, તો એક વ્યક્તિને સંકેત થતાં - શબ્દ-પદાર્થમાં સ્વભાવિક સંબંધ આવી જવાથી - પદાર્થ સ્મૃતિસંસ્કારપ્રબોધકસ્વભાવી અને શબ્દ અર્થપ્રત્યાયકસ્વભાવી બની જશે અને એ સ્વભાવ એ પદાર્થનું સ્વરૂપ હોવાથી તો જે વ્યક્તિને સંકેત નથી થયો, તે વ્યક્તિને પણ, તે પદાર્થ સંસ્કારપ્રબોધક અને તે શબ્દ અર્થપ્રત્યાયક બનવા લાગશે ! જે કદી દેખાઁતું નથી.
(૮) સવિકલ્પવાદી : જે વ્યક્તિને સંકેત થાય છે, તે વ્યક્તિને આશ્રયીને જ, શબ્દ-અર્થનો સ્વભાવિક સંબંધ છે. અપ્રાપ્ત સંકેતવાળા વ્યક્તિને આશ્રયીને નહીં. તેથી અર્થ/શબ્દ દ્વારા, સંસ્કારપ્રબોધ અને અર્થપ્રતીતિ સંકેતિત વ્યક્તિને જ થશે. અસંકેતિત વ્યક્તિને નહીં.
નિર્વિકલ્પવાદી ઃ એ રીતે, દરેક વ્યક્તિને આશ્રયીને, પદાર્થનો જો જુદો જુદો સ્વભાવ માનશો, તો તો વસ્તુ નિઃસ્વભાવ બનવાની આપત્તિ આવશે. આશય એ કે, પુરુષની ઇચ્છાઓ તો અનંતી છે, તેને અનુસારે જો પદાર્થનો સ્વભાવ માનવામાં આવે, તો પદાર્થના અનંત સ્વભાવ માનવા પડે,
* નાળિયેર દ્વીપવાસી વ્યક્તિને, ઘડો જોવા માત્રથી ‘ઘટ’ શબ્દની સ્મૃતિ થઈ જાય, કે ‘ઘટ’ શબ્દ સાંભળવા માત્રથી ઘડાનો બોધ થઈ જાય – - એવું કદી દેખાતું નથી.
* એટલે કે, સંકેતિત વ્યક્તિને આશ્રયીને, પદાર્થ સંસ્કારપ્રબોધકસ્વભાવી - શબ્દ અર્થપ્રત્યાયક સ્વભાવી અને અસંકેતિત વ્યક્તિને આશ્રયીને, પદાર્થ સંસ્કારઅપ્રબોધકસ્વભાવી-શબ્દ અર્થઅપ્રત્યાયક સ્વભાવી છે.
૬. ‘સમ્યશિન’ કૃતિ -પાટ: । ૨. ‘ન સ્મૃતિ॰' કૃતિ હ્ર-પાઇ: । રૂ. ‘પુનદૃષ્ટ॰' કૃતિ ૩-પાનોઽશુદ્ધ: । ૪. ‘અર્થાનાં સ્વમાનભે: । આત્મમેવો મતિ' કૃતિ ૩-પા: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org