SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ २५८ થિal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता (९) किञ्च विकल्पात्मकत्वेऽस्य निश्चयात्मकमिदमित्यनेकप्रमाणवादहानिः, तेनैव वस्तुनो निश्चयात्, नित्यत्वादौ भ्रान्त्यनुपपत्तेः ॥ (१०) अनेकधर्मके वस्तुन्यन्यतरधर्मनिश्चयात् तदन्यनिश्चयाय प्रमाणान्तर આ વ્યાધ્યા . संयोजनमेवार्थं पश्यति । अविद्यमानं शब्दसंयोजनं यस्यार्थस्येति विग्रहः । कुत इत्याहदर्शनात् । अयमस्यार्थः-यस्मादयं प्रतिपत्ताऽर्थमुपलभते तस्मादशब्दसंयोजनमेवार्थं पश्यति इति નિશીયતે | किञ्चेत्यादि । किञ्चायमपरो दोषः-विकल्पात्मकत्वेऽस्य-प्रत्यक्षस्य निश्चयात्मकमिदमिति-एवं विकल्पात्मकत्वेन हेतुना । यदि नामैवं ततः किमित्याह-अनेकप्रमाणवादहानिःप्रत्यक्षाऽनुमानाऽऽगमप्रमाणवादहानिः । कुत इत्याह-तेनैव-निश्चयात्मना प्रत्यक्षेण वस्तुनो निश्चयात् कारणात् । यथोक्तनिश्चयेऽपि किमित्याह-नित्यत्वादौ धर्मे भ्रान्त्यनुपपत्तेः इति ॥ ___पराभिप्रायमाह-अनेकधर्मके वस्तुनि नित्यत्वादिधर्मापेक्षया अन्यतरधर्मनिश्चयाद् ન ક અનેકાંતરશ્મિ જ સહિત જ) માનવું યોગ્ય નથી. તેથી દરેક વ્યક્તિ, શબ્દસંયોજન વિના જ પદાર્થને જુએ છે, અર્થાત્ શબ્દસંયોજન વિના જ ઇન્દ્રિયજ્ઞાન થાય છે, કારણ કે જો શબ્દસંયોજનની અપેક્ષા હોત, તો પૂર્વોક્ત રીતે અર્થદર્શન જ ન થાત. પણ થાય તો છે જ. ફલતઃ ઇન્દ્રિયજ્ઞાન નિર્વિકલ્પરૂપે જ સિદ્ધ થાય. ને ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં બે દોષ - (૯) ઇન્દ્રિય જ્ઞાનરૂપ પ્રત્યક્ષને, જો સવિકલ્પ માનવામાં આવે, તો તે નિશ્ચયાત્મક જ બનશે અને તેથી તો પ્રત્યક્ષ દ્વારા જ વસ્તુનો યથાર્થ નિશ્ચય થઈ જતાં, (૧) પ્રત્યક્ષ, (૨) અનુમાન, (૩) આગમ... વગેરે અનેક પ્રમાણ માનવાની જરૂર નહીં રહે, કારણ કે પ્રમાણ તે વસ્તુના નિશ્ચય માટે મનાય છે, અને નિશ્ચય જો એક જ પ્રમાણથી થઈ જતો હોય, તો બીજા પ્રમાણોની કલ્પના વ્યર્થ છે. ફલતઃ અનેક પ્રમાણવાદની હાનિ થશે. વળી, સવિકલ્પરૂપે પ્રત્યક્ષ જો નિશ્ચયાત્મક જ હોય, તો તેના દ્વારા ગૃહીત વસ્તુનો સર્વાશે નિશ્ચય થઈ જતાં, નિત્ય વગેરે કોઈપણ ધર્મ અંગે ભ્રાન્તિ જ નહીં થાય, બધા જ ધર્મોનું સીધું પ્રત્યક્ષ જ થઈ જશે, પણ તેવું તો દેખાતું નથી, કારણ કે નિત્યત્વ વગેરે ધર્મો અંગે ભ્રાન્તિ તો થાય છે જ. અને એટલે જ તો નિત્યત્વાદિ અંગે, દર્શનકારોનો આટલો બધો વિખવાદ છે ! તેથી પ્રત્યક્ષને સવિકલ્પ માનવામાં (૧) અનેક પ્રમાણવાદહાનિ, અને (૨) બ્રાન્તિઅનુપપત્તિ રૂપ બે દોષો આવે. એટલે પ્રત્યક્ષને નિર્વિકલ્પ જ માનવું જોઈએ. - સવિકલ્પમતે પ્રમાણોતર સાફલ્યનું યુકિશઃ નિરાકરણ : (૧૦) સવિકલ્પવાદી વસ્તુના અનેક ધર્મો છે, તેથી પ્રત્યક્ષ નિશ્ચયાત્મક હોવા છતાં, તેના ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ માનવા માટે, બૌદ્ધ આટલી મહેનત એટલા માટે કરે છે, કારણ કે તેમ માનવાથી સવિકલ્પ-નિર્વિકલ્પ બંને જ્ઞાન ભિન્નરૂપે સિદ્ધ થાય... ફલતઃ એક જ જ્ઞાન ઉભયાકાર ન બંને – એવો ગૂઢ અભિપ્રાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy