________________
२५९ अनेकान्तजयपताका
(તૃતીયઃ साफल्यमिति चेत्, न, एकधर्मविशिष्टस्यापि निश्चये सर्वधर्मवत्तया निश्चयात, प्रमाणान्तरस्य निश्चितमेव विषयीकुर्वतः स्मृतिरूपानतिक्रमात्, एकधर्मद्वारेणापि तद्वतो વ્યારા -
જ यथोदितप्रत्यक्षेण तदन्यनिश्चयाय-धर्मान्तरनिश्चयार्थं प्रमाणान्तरसाफल्यम्-अनुमानादिसाफल्यम् । इति चेत्, एतदाशङ्क्याह-नैकेत्यादि । न-नैतदेवम् । कुत इत्याह-एकधर्मविशिष्टस्यापि, वस्तुन इति प्रक्रमः । निश्चये सति किमित्याह-सर्वे च ते धर्माश्च सर्वधर्माः, तेऽस्य वस्तुनो विद्यन्त इति सर्वधर्मवत् तद्भावः सर्वधर्मवत्ता तया निश्चयात् । एवं च प्रमाणेत्यादि । प्रमाणान्तरस्य-अनुमानादेनिश्चितमेव, धर्मान्तरम्' इति प्रक्रमः । विषयीकर्वतः सतः स्मृतिरूपानतिक्रमात् । अनेकप्रमाणवादहानिरिति वर्तते, 'एकधर्मविशिष्टस्यापि निश्चये सर्वधर्मवत्तया निश्चयात्' इति यदुक्तं तदुपदर्शयन्नाह-एकधर्मेत्यादि । एकधर्मद्वारेणापि तद्वतःधर्मवतो वस्तुनो निश्चयात्मना प्रत्यक्षेण सविकल्पकेन विषयीकरणे सति । किमित्याह
- અનેકાંતરશ્મિ . દ્વારા બધા જ ધર્મોનો નિશ્ચય નહીં થાય, પણ અમુક જ ધર્મોનો નિશ્ચય થશે. તેથી જે ધર્મોનો નિશ્ચય થશે, તે સિવાયના ધર્મોના નિશ્ચય માટે, બીજા પ્રમાણો સફળ જ છે, માટે અનેક પ્રમાણવાદની હાનિ નહીં થાય.
" નિર્વિકલ્પવાદી : તમારું કથન યુક્ત નથી, કારણ કે પ્રત્યક્ષ દ્વારા, જો એક ધર્મરૂપે પણ વસ્તુનો નિશ્ચય થશે, તો સર્વધર્મરૂપે પણ વસ્તુનો નિશ્ચય થશે જ, (કારણ કે વસ્તુ એક જ છે, તેનો નિશ્ચય થતાં સર્વધર્મોનો નિશ્ચય થઈ જ જાય...) ને તેથી તો બધા ધર્મો નિશ્ચિત જ થશે.
અને તો જેમ સ્મૃતિ, અનુભૂત (અનુભવ દ્વારા નિશ્ચિત) અર્થને જ વિષય કરતી હોવાથી, અપ્રમાણરૂપ છે, તેમ અનુમાન વગેરે પણ, પ્રત્યક્ષનિશ્ચિત ધર્મને જ વિષય કરતાં હોવાથી, સ્મૃતિ જેવા જ બનશે. ફલતઃ તેઓ પણ પ્રમાણરૂપ ન બનતાં, અનેક પ્રમાણવાદની હાનિ થશે જ.
સવિકલ્પવાદી: “એકધર્મરૂપે પણ વસ્તુનો નિશ્ચય થયે, બધા જ ધર્મોરૂપે વસ્તુનો નિશ્ચય થઈ જાય” એવું તમે શી રીતે કહો છો?
નિર્વિકલ્પવાદી ધર્મી તે બધા જ ધર્મો પર ઉપકાર કરનારો છે, તેથી ધર્મો પર ઉપકાર કરનારી શક્તિઓ ધર્મીમાં રહેલી છે, અર્થાત તે શક્તિઓ ધર્મીસ્વરૂપ=ધર્મથી અભિન્ન જ છે. તેથી નિશ્ચયાત્મક પ્રત્યક્ષ દ્વારા, જ્યારે એકધર્મરૂપે વસ્તુનો નિશ્ચય થાય, ત્યારે તે વસ્તુથી અભિન્ન સકલ ધર્મોપકારક
તે રીતે, જે ધર્મોનો નિશ્ચય નહીં થાય, તે ધર્મો વિશે ભ્રાંતિ પણ સંગત થઈ જ શકશે, માટે બ્રાંતિઅનુપપત્તિરૂપ દોષ પણ નહીં આવે.
તે રીતે બધા જ ધર્મો નિશ્ચિત થવાથી ભ્રાન્તિ અસંગત જ રહેશે.
૨. “દારે તકતો' રૂતિ -પd: ૨. “પથવિતપ્રત્યક્ષેન' રૂતિ -પઢિ: રૂ. “ર્વત: સ્મૃતિ' ત પાત્ર: 1 ૪. સ્મિત્તેવ પૃષ્ઠ ૬. ‘ર્શન યાદ' તિ વ-પાd: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org