SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ३५३ अनेकान्तजयपताका (તૃતીય दीपादिद्रष्ट्रा तद् गृह्यते इति दोषविजृम्भितमेतत् ॥ (६६) दोषादसद्दर्शनसिद्धेः सर्वधर्मदर्शनमेव दोषजमस्त्विति चेत्, अदोषजं तर्हि कीदृक् ? निर्विकल्पेन निरंशवस्तुग्रहणम्, न, तत्राप्युक्तवत् तदाशङ्काऽनिवृत्तेः । एकस्या વ્યરહ્યા .... दिप्रतीतिरिति भावनीयम् । न चैवं दीपादिद्रष्ट्रा-पुरुषेण अविशेषत एव तत्-दीपमण्डलादि गृह्यते । इति दोषविजृम्भितमेतत्-दीपमण्डलादिदर्शनमिति ॥ दोषादित्यादि । दोषात् सकाशात् असद्दर्शनसिद्धेः कारणात् सर्वधर्मदर्शनमेव, सत्त्वादिदर्शनमित्यर्थः, दोषजमस्तु । इति चेत्, एतदाशङ्क्याह-अदोषजं तर्हि कीदृग् दर्शनं यदपेक्षयैतद् दोषजमित्यर्थः । निर्विकल्पेन ज्ञानेन निरंशवस्तुग्रहणम् अदोषजं दर्शनमित्यभिप्रायः । एतदाशङ्क्याह-न, तत्रापि-यथोदिते दर्शने उक्तवत्-यथोक्तं दोषादसद्दर्शनसिद्धेरित्यादि, तदाशङ्काऽनिवृत्तेः-दोषजाशङ्काऽनिवृत्तेः । एकस्य-वस्तुनोऽनेकस्वभाव અનેકાંતરશ્મિ ... આકાર વગેરે સ્થૂલ + કાંતિ વગેરે સૂક્ષ્મ બંને ધર્મોનો બોધ થાય છે, પણ સર્વથા ભિન્ન દર્શન થતું નથી (એટલે સરખા દર્શનમાં પણ તારતમ્યતા-અસમાનતા સંભવિત જ છે...) જ્યારે દીપમંડળનાં દર્શનમાં તો, દોષરહિતનાં દર્શન કરતાં તદ્દન ભિન્ન દર્શન હોય છે – એટલે તે દષ્ટિદોષજન્ય છે... નિષ્કર્ષ : તેથી દીપમંડળ વગેરેનું દર્શન તો દોષનાં કારણે જ થાય છે અને તેથી તેને બ્રાન્ત માનવું યોગ્ય જ છે, પણ ઇન્દ્રનીલના ધર્મોનું દર્શન તો સર્વસંવિદિત હોવાથી નિર્દોષ છે, માટે તેને તો વસ્તુનિમિત્તક + યથાર્થ જ માનવું જોઈએ. (અને તેથી તેના દ્વારા વસ્તુની અનેકસ્વભાવતા પણ અવશ્ય સિદ્ધ થશે...) - બૌદ્ધની યુતિનો ગંભીરતાથી નિરાસ : (૬૬) બૌદ્ધઃ દીપમંડળ વગેરેમાં દોષના કારણે અસવસ્તુનું દર્શન થાય છે. તે સિદ્ધ થયું તો, સત્ત્વ વગેરે ધર્મોનું દર્શન પણ દોષજન્ય જ છે. સ્યાદ્વાદીઃ જો સત્ત્વાદિ ધર્મોનું દર્શન દોષજન્ય છે, તો તે સિવાય નિર્દોષદર્શન વળી કેવું છે?! બૌદ્ધ : જે દર્શન દ્વારા નિરંશ વસ્તુનું ગ્રહણ થાય છે, તે નિર્વિકલ્પ દર્શન નિર્દોષ છે. સ્યાદ્વાદી : પરંતુ “આ દર્શનમાં પણ દોષથી અસનું જ દર્શન તો નથી થયું ને ?” – એમ દોષજન્ય હોવારૂપ આશંકાની નિવૃત્તિ તો નિર્વિકલ્પદર્શનમાં પણ અશક્ય જ છે. બૌદ્ધઃ પણ તે પ્રમાતા વિચારશે કે તે એક જ વસ્તુ અનેકસ્વભાવી તો ન જ હોઈ શકે, કારણ ......... છે અર્થાત્ વસ્તુ તો નિરંશ જ છે, પણ દોષનાં કારણે તેમાં અસત્ એવા પણ સત્ત્વાદિ અનેક ધર્મોનું દર્શન થાય છે. ૨. પૂર્વમુદ્રિતે ત્વત્ર ‘વેક્ષાર્થ' રૂત્યશુદ્ધપાઠ: ૨. મિન્નેવ પૃષ્ઠ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy