SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ધિક્કાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३५४ नेकस्वभावत्वविरोधात् तस्यान्याय्यत्वात् तन्निवृत्तिरिति चेत्, किं तदेकमेकस्वभावम् ? (६७) किमत्रोच्यते ? वस्तुस्वलक्षणमेव, न, तस्य स्थूराकारप्रतिभासिनोऽसत्त्वात् अणूनां चाप्रतिभासनात्, समूहस्याद्रव्यसत्त्वात्, तेषामेव तत्त्वे तद्वदनुपलम्भात्, " વ્યા છે. त्वविरोधात् कारणात् तस्यान्याय्यत्वादनेकस्वभावत्वस्य तन्निवृत्तिः-निर्विकल्पेन निरंशवस्तुग्रहणे दोषजाशङ्कानिवृत्तिस्तद्भावसम्भवात् । इति चेत्, एतदाशङ्क्याह-किं तदेकमेकस्वभावं निरंशं यद्भावसम्भवेन तद्दर्शनमदोषजं स्यादिति ? किमत्रोच्यते ? वस्तुस्वलक्षणमेव एकमेकस्वभावम् । एतदाशङ्क्याह-न, तस्य-स्वलक्षणस्य स्थूराकारेणऊर्ध्वादिलक्षणेन प्रतिभासते तच्छीलं चेति विग्रहः तस्य घटादेरित्यर्थः, असत्त्वात् कारणात् - અનેકાંતરશ્મિ .... કે તેમાં વિરોધ છે. તેથી સામે રહેલ વસ્તુ અનેકસ્વભાવી માનવી બિલકુલ ઉચિત નથી, ફલતઃ તે નિરંશ જ છે - આવું વિચારવાથી, તેને દોષજન્યતાની આશંકા નહીં રહે, કારણ કે તે સમજી જશે કે ખરેખર તો નિરંશ વસ્તુ જ વાસ્તવિક છે અને તેથી તેને જણાવનારૂં નિર્વિકલ્પજ્ઞાન પણ વસ્તવિક જ છે. - નિરંશ સ્વલક્ષણનો યુક્તિશઃ નિરાસ : સ્યાદ્વાદીઃ એવી એકસ્વભાવી વસ્તુ કઈ છે, કે જેને જણાવતું હોવાથી નિર્વિકલ્પ દર્શન નિર્દોષ સાબિત થાય? (૬૭) બૌદ્ધઃ આ વળી કેવો પ્રશ્ન છે ? એ તો સીધી વાત છે કે, સ્વલક્ષણરૂપ વસ્તુ જ એકસ્વભાવી છે. સ્યાદ્વાદીઃ પૂર આકારે ભાસતાં ઘટાદિને તો તમે સ્વલક્ષણ માનતાં નથી અને જેને સ્વલક્ષણ માનો છો, તે પરમાણુઓનો તો કદી પ્રતિભાસ જ નથી થતો... જો કે તમે પણ બાહ્યાલંબનવાદી=જ્ઞાનને બાહ્ય પદાર્થવિષયક કહો છો, તો તે બાહ્ય પદાર્થ માનશો કેવો? કે જેથી તેનો પ્રતિભાસ .............વિવરમ્ ... 45. વૈદ્રીવન્મવતિ તદ્ધિાવસ્થ-નિરંશવસ્તુસર્વસ્ય સમ્રવત્ છે. છે આ કથનથી તો બૌદ્ધનો નિરંશવસ્તુવાદ સિદ્ધ થયો. પણ હવે ગ્રંથકારશ્રી એ જણાવે છે કે, આવી નિરંશ વસ્તુનું તો અસ્તિત્વ જ અઘટિત છે. * પરસ્પર વિજાતીય અને ક્ષણે-ક્ષણે નાશ પામનાર પરમાણુઓને ‘સ્વલક્ષણ' કહેવાય છે. આ સ્વલક્ષણ નિરંશએકસ્વભાવી છે. છે પૂરાકારે પ્રતિભાસિત થતી વસ્તુ સ્વલક્ષણરૂપ તો છે નહીં, કારણ કે સ્થૂરાકારરૂપે પ્રતિભાસિત જે ઘટાદિ છે, તે તો સંચયાત્મક હોવાથી સમુદાયરૂપ છે, સ્વલક્ષણરૂપ નહીં... ૨. ‘તસ્થ’ રૂતિ પાડો ન વિદતે -તૌ ૨. ‘ સ્વભવમ્' રૂતિ પૂર્વમુકિત પાઠ:, અત્ર તુ ઇ-પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy