________________
अनेकान्तजयपताका
४९९
( તૃતીય:
( १७० ) अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनश्च तत्सामर्थ्योत्थं वचनमपि तादृगेवेति सुस्थिता तत्तत्त्वनीतिः । न हि भ्रान्तमात्मनो भ्रान्ततामवैति, द्विचन्द्रज्ञानादावात्मनि भ्रान्तताऽधिगमव्यपोहेन चन्द्रद्वयाद्यधिगतिदर्शनात्, तत्स्थामोपजातवचसोऽपि स्व
* બાળા
त्वोपपत्तेः अविषयेऽपीयं प्रवर्तत इति भावना । एवं विकल्पज्ञानस्यापि कस्यचित् प्रामाण्यमङ्गीकर्तव्यमित्यैदम्पर्यम् ॥
इत्थमनभ्युपगमे दोषमाह - अखिलेत्यादि । अखिलविकल्पज्ञानभ्रान्ततावदिनश्चवादिनः । किमित्याह-तत्सामर्थ्योत्थं-निःशेषविकल्पज्ञानभ्रान्ततासामर्थ्योत्थं वचनमपि तादृगेव-भ्रान्तमेव इति एवं सुस्थिता तत्तत्त्वनीतिः ताभ्यां - भ्रान्तविकल्पज्ञानवचनाभ्यां तत्त्वनीतिरित्युपहसति, न सुस्थितेत्यर्थः । कथमित्याह - न हीत्यादि । न यस्माद् भ्रान्तं, ज्ञानमिति प्रक्रम:, आत्मनो भ्रान्ततामवैति । कुत इत्याह-द्विचन्द्रज्ञानादौ 'आदि' शब्दान्मायाजलज्ञानग्रहः आत्मनि स्वरूपे भ्रान्तताऽधिगमव्यपोहेन चन्द्रद्वयाद्यधिगतिदर्शनात् 'आदि'शब्दात् माया* અનેકાંતરશ્મિ ...
તાત્પર્ય-નિષ્કર્ષ : તેથી વિકલ્પના વિષયભૂત સામાન્યાકારનું અસ્તિત્વ સંગત જ છે અને એટલે વિકલ્પની પણ ગ્રહણસ્વભાવતા નિર્બાધ ઘટવાથી, તે પણ બાહ્યપદાર્થતુલ્યરૂપ હોઈ સવિષયક જ બનશે, તો પછી આવા સવિષયક વિકલ્પને અપ્રમાણ શી રીતે મનાય ? અર્થાત્ નિર્વિકલ્પની જેમ વિકલ્પની પ્રમાણતા પણ સ્વીકારવી જ જોઈએ.
* અખિલવિકલ્પભ્રાન્તતાકથકમતે તત્ત્વવ્યવસ્થાની દુર્ઘટિતતા
(૧૭૦) જે લોકો બધા વિકલ્પોને ભ્રાંત કહે છે, તે લોકોના મતે તો તત્ત્વવ્યવસ્થા પણ સંગત નથી, કારણ કે “બધા વિકલ્પો ભ્રાન્ત છે” – એવું જ્ઞાન પણ એકપ્રકારના વિકલ્પરૂપ હોઈ ભ્રાન્ત છે અને આવા ભ્રાન્તજ્ઞાનનાં સામર્થ્યથી નીકળતું ‘વિકલ્પો ભ્રાન્ત છે’ એવું વચન પણ ભ્રાન્ત જ છે - આવા ભ્રાન્તજ્ઞાન અને ભ્રાન્તવચનથી થતી તત્ત્વવ્યવસ્થા (બધા વિકલ્પોની ભ્રાન્તતારૂપ બૌદ્ધમતીય વ્યવસ્થા) એકદમ જોરદાર કહેવાય !!
બૌદ્ધ : તમે શી રીતે અમારું જ્ઞાન / વચન ભ્રાન્ત કહો છો ? અમને તો અમારું જ્ઞાન / વચન અભ્રાન્ત-યથાર્થ જ લાગે છે...
સ્યાદ્વાદી ઃ એકદમ સાચી વાત છે, કારણ કે ભ્રાન્તજ્ઞાન પોતાની ભ્રાન્તતા જાણી શકતું નથી. દ્વિચન્દ્રજ્ઞાન, માયાજળજ્ઞાન વિગેરે સ્થળે, પોતાની ભ્રાન્તતાનાં જ્ઞાન વિનાનું દ્વિચન્દ્રાદિજ્ઞાન જ થાય
* આ કટાક્ષ વચન છે... એટલે તેવા ભ્રાન્તજ્ઞાનથી કદી તત્ત્વવ્યવસ્થા થતી નથી, એવો ભાવ છે.
૨. ‘વાનિશ્ચ વ્હિમિત્યાહ' કૃતિ દ્દ-પા: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org