SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ अधिकार: ) व्याख्या - विवरण - विवेचनसमन्विता भ्रान्तताऽभिधानपरित्यागेन चन्द्रद्वयाद्यभिधानादिति सकलमेव शास्त्रज्ञानाभिधानं भ्रान्तिमात्रमिति (१७१ ) कथं ततस्तत्त्वनिश्चय इति चिन्त्यम् । तथाहि अस्य नित्यात्मादिविकल्पवत् कृतकत्वादिलिङ्गद्वारायाता अनित्याऽनात्मादिविकल्पा अ भ्रान्ता एवेति कथं तेभ्यस्तन्निश्चितिः ? निश्चितौ वा कथं न नित्यादावपि ? तद्विकल्पा ... व्याख्या ... जलग्रहः, 1 तत्स्थामोपजातवचसोऽपि भ्रान्तज्ञानसामर्थ्योपजातवचनस्यापि स्वभ्रान्तताऽभिधानपरित्यागेन चन्द्रद्वयाद्यभिधानादिति एवं सकलमेव शास्त्रज्ञानाभिधानं भ्रान्तिमात्रमिति कृत्वा कथं ततः- शास्त्रज्ञानाभिधानात् तत्त्वनिश्चय इति चिन्त्यम् । नैव तत्त्वनिश्चय इति । एतद्भावनायैवाह - तथाहीत्यादि । तथाहि - अस्य- अखिलविकल्पज्ञानभ्रान्ततावादिनः नित्यात्मादिविकल्पवदिति निदर्शनम्, कृतकत्वादिलिङ्गद्वारायाता अनित्याऽनात्मादिविकल्पा अपि भ्रान्ता एव - नाभ्रान्ता इति एवं कथं तेभ्यः - भ्रान्तविकल्पेभ्यस्तन्निश्चितिःअनित्या-ऽनात्मादिनिश्चितिः ? निश्चितौ वा तेभ्यः - अनित्या - ऽनात्मादेः कथं न नित्यादावपि ...अनेडांतरश्मि છે અને તેનાથી જ્ઞાનજન્ય વચન પણ, જ્ઞાનની ભ્રાન્તતા ન જણાવતાં દ્વિચન્દ્રાદિ જ જણાવે છે (અર્થાત્ 'जे यन्द्र छे' खेम ४ वयनप्रयोग थाय छे, 'जे यन्द्रनो भ्रम थाय छे' खेम नहीं...) એ જ રીતે તમારું શાસ્ત્રજ્ઞાન પણ ઉપરોક્ત રીતે વિકલ્પાત્મક હોઈ ભ્રાન્ત છે અને તે શાસ્ત્રજ્ઞાનથી થતું વચન પણ ભ્રાન્ત જ છે... એટલે ભ્રાન્તવ્યક્તિને પોતાનું જ્ઞાન/વચન અભ્રાન્ત લાગવું ઉચિત જ छे.... ५०० -O⭑ (૧૭૧) આવા ભ્રાન્તિરૂપ શાસ્ત્રજ્ઞાન/શાસ્રવચનથી શી રીતે તત્ત્વની વ્યવસ્થા થાય ? તે વિચારવું જ રહ્યું ! જુઓ → જે લોકોના મતે બધા જ વિકલ્પો ભ્રાન્ત છે, તેમના મતે નિત્ય-સાત્મકતાદિ વિકલ્પોની જેમ કૃતકત્વાદિ લિંગથી થતા અનિત્ય-અનાત્મકતાદિ વિકલ્પો પણ ભ્રાન્ત જ માનવા पडशे... બૌદ્ધો, ઘટની અપરાપ૨ક્ષણને જોવાથી થતા નિત્યતાદિના વિકલ્પોને ભ્રાન્ત કહે છે... અને “सर्वं क्षणिकम् कृतकत्वात्, सर्वं अनात्मरूपम् क्षणिकत्वात् " - त्याहि३ये इतत्वाहि सिंग हेतुखोथी ક્ષણિકતા-અનાત્મકતાદિરૂપ અનુમાનવિકલ્પો કરે છે અને તે વિકલ્પોને યથાર્થ માની તેના આધારે अनित्याहिनी व्यवस्था उरे छे... પણ જ્યારે બધા જ વિકલ્પો ભ્રાન્ત હોય, ત્યારે ક્ષણિકતા-અનાત્મકતાદિ વિકલ્પો પણ શી રીતે અભ્રાન્ત રહે ? (અર્થાત્ તે પણ ભ્રાન્ત જ બનશે) અને આવા ભ્રાન્ત વિકલ્પોથી અનિત્યતા અનાત્મકતાદિનો નિશ્ચય શી રીતે થઈ શકે ? પ્રશ્ન : પણ તેવા ભ્રાન્ત વિકલ્પોથી પણ અનિત્યાદિની વ્યવસ્થા માની લઈએ તો ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy