SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका ५०१ – नामपि ततो भावात् ॥ ( १७२ ) स्यादेतत् स्वलक्षणदर्शनाहितवासनाकृतविप्लवरूपाः सर्व एव विकल्पाः, तथापि केषाञ्चिदेव तत्प्रतिबद्धजन्मनां विकल्पानामतत्प्रतिभासित्वेऽपि वस्तुन्यविसंवादः, मणिप्रभायामिव मणिभ्रान्तेः, नान्येषाम्, तद्भेदप्रसवे सत्यपि यथादृष्टविशेषानुस्मरणं व्याख्या ... ( તૃતીયઃ निश्चितिः ? कुत इत्याह- तद्विकल्पानामपि - नित्यात्मादिविकल्पानामपि ततः- -વસ્તુનોમાવાત્ । स्यादेतदित्यादि । स्यादेतत्- अथैवं मन्यसे स्वलक्षणदर्शनेन आहिता या वासना तया कृतं विप्लवरूपं येषां ते तथाविधाः सर्व एव विकल्पाः सामान्येन, तथापि - एवमपि व्यवस्थिते सति केषाञ्चिदेव - अनित्या - ऽनात्मादिरूपाणां तत्प्रतिबद्धजन्मनां - वस्तुप्रतिबद्धजन्मनां विकल्पानामतत्प्रतिभासित्वेऽपि, वस्त्वप्रतिभासित्वेऽपीत्यर्थः । किमित्याहवस्तुन्यविसंवादः । निदर्शनमाह - मणिप्रभायामिव विषयभूतायां मणिभ्रान्तेः कुञ्चिकादि* અનેકાંતરશ્મિ *. ઉત્તર : તો તો તેની જેમ નિત્યાદિની વ્યવસ્થા પણ થઈ જશે, કારણ કે ભ્રાન્તરૂપ નિત્યાદિ વિકલ્પોથી પણ નિત્યાદિની વ્યવસ્થા શક્ય જ છે... બૌદ્ધ : પણ અનિત્યાદિ વિકલ્પો તો વસ્તુને આશ્રયીને ઉત્પન્ન થાય છે. સ્યાદ્વાદી : અરે ! એ રીતે તો નિત્યાદિ વિકલ્પો પણ વસ્તુને આંશ્રયીને જ ઉત્પન્ન થાય છે... તો પછી તો નિત્યાદિની વ્યવસ્થા પણ કેમ ન થાય ? એટલે ભ્રાન્ત જ્ઞાન-વચનથી તત્ત્વવ્યવસ્થા માનવી બિલકુલ સંગત નથી... હવે બૌદ્ધ, પોતાની તત્ત્વવ્યવસ્થા સંગત કરવા, ઉપરોક્ત કથન અંગે પોતાનો પૂર્વપક્ષ રજૂ કરે છે - * તત્ત્વવ્યવસ્થાસંગતિકારક બૌદ્ધપૂર્વપક્ષ (૧૭૨) બૌદ્ધ : સ્વલક્ષણરૂપ પદાર્થના દર્શનથી વાસનાનું આધાન થાય છે, અર્થાત્ સ્વલક્ષણને દેખ્યા બાદ (અપરાપરસદેશસ્વલક્ષણના દર્શનથી) વાસના પેદા થાય છે અને તે વાસનાથી જ વિપ્લવરૂપ (ભ્રમરૂપ) વિકલ્પોની ઉત્પત્તિ થાય છે. આમ, સ્વલક્ષણથી દર્શન, તેનાથી વાસના, તેનાથી વિપ્લવરૂપ વિકલ્પો... એમ પરંપરાએ બધા જ વિકલ્પો યદ્યપિ વસ્તુથી જન્ય છે... Jain Education International પણ, (૧) વસ્તુમૂલક ઉત્પત્તિવાળા, અનિત્યતા-અનાત્મકતાદિ કેટલાક જ વિકલ્પો એવા છે કે, જેઓ યદ્યપિ વસ્તુનો પ્રતિભાસ નથી કરતાં - અર્થાત્ વસ્તુથી ભિન્ન સામાન્યાકારનો પ્રતિભાસ કરે છે - છતાં પણ તેઓ, વસ્તુ વિશે અવિસંવાદ ધરાવે છે. જેમ કુંચિકાદિવિવર(ચાવીનાં કાણાં)ના કારણે મણિપ્રભામાં થયેલી મણિભ્રાન્તિ, યદ્યપિ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy