________________
३६७ अनेकान्तजयपताका
(તૃતીયા मनुस्मरति' इत्येतदपि विचारास्पदमेव । यदि येनैव संसृष्टविज्ञानः तमेव नानुस्मरतीति सिद्धसाध्यता, तस्य तदा तेनैव वेद्यमानत्वात् । अथ तत्प्रतिबद्धं शब्दान्तरमिति, तेदसिद्धम्, तस्य सति क्षयोपशमे तदर्शनात् स्मरणोपपत्तेः । (७६) एवम् 'अननुस्मरन् વ્યાડ્યા
... शब्दार्थ इति भावः । एवं च 'अपश्यंश्च न शब्दविशेषमनुस्मरति' इत्येतदपि पूर्वपक्षोपन्यस्तै विचारास्पदमेव । किमुक्तं भवति ? न शब्दविशेषमनुस्मरति । यदि येनैव-शब्दविशेषण संसृष्टविज्ञानः प्रमाता तमेव-शब्दविशेषं नानुस्मरतीति-एवं सिद्धसाध्यता । कुत इत्याहतस्य-शब्दविशेषस्य तदा तेनैव-ज्ञानेन वेद्यमानत्वात् तद्बोधाविनिर्भागेन । अथ तत्प्रतिबद्धं, प्रक्रमाद् दृश्यवस्तुप्रतिबद्धम्, शब्दान्तरं न शब्दविशेषमनुस्मरति इति । एतदधिकृत्याह-तदसिद्धं तस्य-शब्दान्तरस्य सति क्षयोपशमे तज्ज्ञानावरणकर्मणः तद्दर्शनात्-न्यायप्रापितशब्दार्थदर्शनात्
... અનેકાંતરશ્મિ વિષય સામાન્યાકાર છે – એટલે તેવા અર્થને ન જોવું તે તો નિર્વિકલ્પમાં જૈનમતે પણ સ્વીકૃત જ હોવાથી સિદ્ધસાધ્યતા છે...)
- શબદની અસ્મરણતાની આપત્તિનું નિરાકરણ : (૭૫) આમ પદાર્થનું દર્શન શક્ય હોવાથી, તમે જે કહ્યું હતું કે - “દર્શન નહીં થાય તો શબ્દનું સ્મરણ પણ નહીં થાય, કારણ કે પદાર્થને જોયા પછી જ વાચક શબ્દની સ્મૃતિ સંભવિત છે” - તે કથન પણ વિચારાસ્પદ બને છે, કારણ કે “શબ્દનું સ્મરણ નહીં થાય' – એ વાક્યથી તમે કહેવા શું ઇચ્છો છો?
(૧) ““વિમેત’ એવા જે શબ્દથી બોધ સંસૃષ્ટ છે, તે શબ્દનું સ્મરણ નથી થતું” – એવું કહો, તો તે તો સિદ્ધસાધ્ય જ છે, કારણ કે તે બોધ વખતે “મેત’ એવા શબ્દનું તો બોધથી સંલગ્નરૂપે વેદના=અનુભવ જ થાય છે, સ્મરણ નહીં.
(૨) હવે જો એવું કહો કે – “ઘટ વગેરે પદાર્થની સાથે સંબંધ ધરાવતા “ઘટ' વગેરે શબ્દનું સ્મરણ નહીં થાય” - તો તે વાત અસિદ્ધ જ છે, કારણ કે ઘટ વગેરે શબ્દવિશેષનું આવરણ કરનાર જ્ઞાનાવરણ કર્મનો જો ક્ષયોપશમ થાય, તો શબ્દના વિષયભૂત પદાર્થને જોવાથી, સવિકલ્પમતે પણ ઘટશબ્દની સ્મૃતિ સંભવિત જ છે...
- શબદના અજોડાણની આપત્તિનું નિરાકરણ : (૭૬) વળી, તમે જે કહ્યું હતું કે – “સ્મરણ નહીં થાય તો શબ્દનું જોડાણ પણ નહીં થાય” - તે કથન પણ અયુક્ત છે, કારણ કે “મેત એવા જે શબ્દથી વિજ્ઞાન સંસૃષ્ટ છે, તે શબ્દનું તો તે . પદાર્થમાં જોડાણ શક્ય જ છે... તથા ક્ષયોપશમ થયે બીજા ઘટ વગેરે શબ્દોનું જોડાણ પણ શક્ય
છે...
રૂ. રરૂતમ પૃષ્ઠમ્ | ૪. “સંસ્કૃષ્ટવિજ્ઞાન:
૨. ટૂથતાં ર,રૂતમ પૃષ્ઠમ્ | ૨. ‘તસિડેઃ તસ્થ’ રૂતિ –પાઠ: રૂતિ ઘ-પાઠ: ૧. '
નિશન' રૂતિ ટુ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org