________________
अधिकार: )
व्याख्या - विवरण - विवेचनसमन्विता
३६६ -or>
अविकल्पज्ञानेन अदर्शनात् । ततश्च विकल्पज्ञानेन सशब्दमर्थं पश्यतीति भवति । अयमेव च
* અનેકાંતરશ્મિ *.
જેમાં ઘટાદિ શબ્દ જોડવાના છે, તેવા અર્થનું જ્ઞાન તેમાં થતું જ નથી. એટલે સિદ્ધસાધ્યતા છે... ભાવાર્થ : જો અમે એવું માનતા હોત કે → નિર્વિકલ્પજ્ઞાનથી પહેલા ઘટનો સાક્ષાત્કાર થાય, ત્યારબાદ તેમાં શબ્દનું જોડાણ થાય ← તો તમે આપત્તિ આપી શકો કે, નિર્વિકલ્પ તો શબ્દરહિત એવા પણ (જેમાં પાછળથી શબ્દ જોડાવાનો છે તેવા) અર્થને જોતો જ નથી, તો પછી તેમાં શબ્દનું જોડાણ-સ્મૃતિ જ નહીં થાય... પણ, અમે તેવું માનતાં જ નથી.
પ્રશ્ન ઃ તો શું માનો છો ?
ઉત્તર ઃ અવગ્રહરૂપ નિર્વિકલ્પથી (૧) સ્વરૂપ, નામ, જાતિ વગેરે કલ્પનાથી રહિત, અને તેથી (૨) શબ્દનાં જોડાણને અયોગ્ય એવું ‘સામાન્ય’ જ માત્ર ગૃહીત થાય છે અને આ સામાન્યમાં શબ્દનું જોડાણ તો નથી જ... એટલે નિર્વિકલ્પ (અવગ્રહ) તો શબ્દરહિત જ છે, શબ્દ-અયોગ્ય છે...
જે શબ્દયોગ્ય (ઈહા) છે, તે તો પહેલેથી જ શબ્દયુક્ત છે. ત્યાં પહેલા શબ્દરહિત અર્થજ્ઞાન અને પછી શબ્દનું જોડાણ થતું હોય એવું છે જ નહીં. (ત્યાં જે ‘ઘટ’ એવા વિશેષવાચકનું જોડાણ થાય છે, તે તો તેવા પ્રકારના સંકેતુના વશથી થયેલ ક્ષયોપશમનાં કારણે થાય છે...)
તેથી તમે જે કહ્યું હતું કે – “નિર્વિકલ્પજ્ઞાનથી શબ્દરહિત ઘટાદિ અર્થનું દર્શન થતું જ નથી...'' - તે બધું કથન સિદ્ધસાધ્ય જ છે, કારણ કે નિર્વિકલ્પજ્ઞાન શબ્દયોગ્ય ઘટાદિ અર્થનું દર્શન કરે એવું તો અમે પણ માનતાં નથી (તેવો શબ્દયોગ્ય ઘટાદિ અર્થ નિર્વિકલ્પનો વિષય જ નથી - નિર્વિકલ્પનો
विवरणम्
न शब्दविशेषमनुस्मरति' इत्यादि, निर्विकल्पज्ञानेन स्वरूपनामादिकल्पनारहितम्, अत एवाभिधानसम्बन्धायोग्यं सामान्यमात्रं गृह्यते, तत्र च शब्दयोजना नास्त्येव यत् तु किमिदमित्याद्युल्लेखनज्ञानं तत् तथाविधक्षयोपशमसामर्थ्यात् प्रथमत एव सशब्दमुज्जिहीते, न तु विभिन्नमर्थमालोक्य प्रथमतः पश्चात् तन्नाम योजयति । यच्च घट इत्यादिविशेषाभिधानयोजनं तत् तथाविधसङ्केतवशसमुपजातक्षयोपशमवशादिति, अतो निर्विकल्पज्ञानेन अशब्दमर्थं घटादिकं न पश्यतीति यद्युच्यते परेण तदा सिद्धसाध्यतैवेति સ્થિતમ્ ||
53. शब्दार्थस्य तेनाविकल्पज्ञानेन अदर्शनादिति । शब्दसंयोजनायोग्यस्य अर्थस्य-घंटादेस्तेनाविकल्पज्ञानेनानवलोकनादित्यर्थः ।।
54. अयमेव च शब्दार्थ इति भाव इति । न चायमशब्दमर्थं पश्यतीति वाक्यस्य परोपन्यस्तस्यायमेवार्थो यदुत विकल्पज्ञानेन सशब्दमर्थं पश्यतीति ।।
૬. પ્રેક્ષ્યતાં રરૂતમં પૃષ્ઠમ્ । ૨ ‘જ્ઞાનસ્વરૂપ૦’ રૂતિ ચ-પા; । રૂ. ‘સસસખ્તહીને(?) નનુ' કૃતિ ૩-પાટ: I ૪. ‘નનુ વિભિન્ન॰' તિ -પા: । બે. ‘યન્ન ઘટ રૂત્યાદ્રિ વિશેષામિધાન(?) યોગવતિ' ધિ: -પાત: |
૬. ‘ઘટાસ્તિના૦’ રૂતિ ચ-પાન: ।
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org