________________
अधिकारः) व्याख्या-विवरण-विवेचनसमन्विता
४८४ कथमतिक्रम इति चेत्, चक्षुरादेररूपादिग्रहणात् । (१६०) एवमपि को दोष इति चेत्,
- વ્યારા वपीत्यादि । तेषां-सन्मृद्रूपाकाराणां तस्मिन्-घटे वृत्तावपि सामान्य-द्रव्य-गुणानां यथासम्भवं तद्वृत्त्यभ्युपगमेन ,व्यवृत्तौ कारणद्रव्येषु स एव वर्तते इति कृत्वा । किमित्याह-तत्तद्रूपताऽनापत्तेः तस्य-घटस्य तद्रूपाऽनापत्तेः-सन्मृद्रूपाकाररूपताऽनुपपत्तेः । इत्थमपीत्यादि । इत्थमपिएवमपि तत्तद्रूपताऽनापत्तावपि तद्ग्रहणे-घटग्रहणेऽभ्युपगम्यमाने । किमित्याह-इन्द्रियाणां
... અનેકાંતરશ્મિ જ તો – રૂપાદિથી ભિન્ન હોવાથી - તે રૂપસ્વરૂપ જ નહીં રહે, અર્થાત્ અરૂપ બની જશે ! તો તેવા અરૂપ ઘટનું ગ્રહણ શી રીતે થઈ શકે?
પ્રશ્નઃ “ઘટ અરૂપી બનશે” – એવું જ કેમ કહો છો ? આમ વૈશેષિકમતે તો સ્પર્ધાદિથી પણ ઘટ ભિન્ન જ હોવાથી, ઘટને અસ્પર્શ-અરસાદિ આત્મક પણ કહેવો જોઈએ ને?
ઉત્તર ઃ હા, જરૂર... “પણ અહીં મુખ્યતયા ચક્ષુને આશ્રયીને ગ્રહણ અભિપ્રેત છે... એટલે ઘટ અરૂપી છે' - એવું કહેવા પાછળ એ ફલિત કરવું છે કે, અરૂપી ઘટનું ચક્ષુ દ્વારા ગ્રહણ અસંભવિત છે - આવું બતાવવા માટે જ, અસ્પર્શી વિગેરેના ઉલ્લેખ વિના ઘટનો અરૂપ તરીકે ઉલ્લેખ કર્યો....
વૈશેષિકઃ ઘટમાં સામાન્ય-દ્રવ્ય-ગુણની તો યથાસંભવ વૃત્તિ છે જ.. તે આ રીતે (૧) સત્ત્વરૂપ સામાન્ય પણ ઘટમાં રહે છે, (૨) રૂપાદિસ્વરૂપ ગુણ પણ ઘટમાં રહે છે, અને (૩) ઘટરૂપ અવયવીદ્રવ્ય પોતાના આરંભક પરમાણુરૂપ કરણદ્રવ્યમાં રહે છે... આ રીતે દ્રવ્યની પણ વૃત્તિ છે - આમ ઘટમાં જયારે રૂપાદિ અવશ્ય વિદ્યમાન છે, ત્યારે તે રૂપાદિવાળા ઘટનું ગ્રહણ કેમ ન થાય?
સ્યાદ્વાદીઃ (સત્ત્વરૂપ સામાન્ય, રૂપ-ગુણ ઘટમાં રહેલા છે અને ઘટાદિ દ્રવ્ય પોતાનાં કારણઅવયવોમાં રહેલા છે – આ રીતે) યથાસંભવ વૃત્તિ હોવા છતાં, ઘટ, સદાદિરૂપ બનતો નથી. (કારણ કે તમે ઘટના સત્ત્વાદિથી સર્વથા ભેદ માન્યો છે, અને તેથી રૂપાદિનું ગ્રહણ થતું નથી. વૈશેષિકઃ રૂપસ્વરૂપ ન હોવા છતાં પણ, ચક્ષુથી તેનું અરૂપી ઘટનું) ગ્રહણ માની લઈએ તો?
- વિવUK - 92. सामान्य-द्रव्य-गुणानां यथासम्भवं तवृत्त्यभ्युपगमेनेति । सत्त्वं सामान्यं, घटरुपा मृद् द्रव्यम्, रूपाकारस्तु गुण: । तत एतेषां त्रयाणां यथासम्भवं-यथायोगं तस्मिन्-घटे वृत्ते:-वर्तनस्याभ्युपगमेनअभ्युपगमाद् वैशेषिकेण यथासम्भवमिति । अस्यायमभिप्राय:-यदा घटे सत्ता-गुणयोवृत्तिश्चिन्त्यते, तदा सत्ता-गुणौ तत्र वर्तेते; यदा तु द्रव्यस्य वृत्तिस्तत्र चिन्त्यते, तदा घटलक्षणमवयविद्रव्यं स्वारम्भकेषु अवयवेषु वर्तते । अत एवाह- 93. द्रव्यवृत्तौ कारणद्रव्येषु स एव वर्तत इति कृत्वेति । द्रव्यस्य वृत्तौ चिन्त्यमानायां कारणद्रव्येषु-परमाणुलक्षणेषु स एव-घट एव वर्तत इति कृत्वा यथासम्भवं तवृत्त्यभ्युपगमः ॥
* વૈશેષિકોના મતે અવયવી તે સમવાય સંબંધથી પોતાના અવયવમાં રહે છે... એ અવયવોમાં રહીને અવયવીની ઉત્પત્તિ થતી હોવાથી, અવયવ તે “કારણદ્રવ્ય” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org