________________
४८३ अनेकान्तजयपताका
(તૃતીયઃ तत्सत्त्वैकत्वक्षतेस्तथा चाभ्युपगमविरोधादिति ॥
(१५९) न चैतेभ्योऽन्य एव घटः, अग्रहणप्रसङ्गात् अरूपाद्यात्मकत्वात्, तत्तवृत्तावपि तत्तद्रूपताऽनापत्तेः, इत्थमपि तद्ग्रहणे इन्द्रियाणां स्वधर्मातिक्रमात् ।
જ વ્યારહ્યા
. अभ्युपगमविरोधाद् वस्तुनोऽनेकस्वभावत्वापत्त्या 'न च तयोराकारयोर्भेद एव' इति स्थितम् । एवं बौद्धमतवक्तव्यतामधिकृत्यैतदुक्तम् ॥
अधुना वैशेषिकमतमुररीकृत्याह-न चैतेभ्य इत्यादि । न चैतेभ्यः-सन्मृद्रूपाकारेभ्यः अन्य एव घट एकान्तेन । कुत इत्याह-अग्रहणप्रसङ्गाद् घटस्य । प्रसङ्गश्च अरूपाद्यात्मकत्वात् । एतच्च सन्मृद्रूपाकारेभ्योऽन्यत्वाभ्युपगमेन; उपन्यासश्चैवम्-चक्षुर्ग्रहणानुगुण्येन । तत्तवृत्ता
- જ અનેક
અનેકાંતરશ્મિ અભ્યપગમ (=સિદ્ધાંત)નો વિરોધ આવશે. તેથી “રૂપસત્ત્વ + સ્પર્શસત્ત્વ બંનેના આકારનો એકાંતે ભેદ જ છે” – એવું ન માની શકાય.
નિષ્કર્ષઃ તેથી દ્રવ્યત્વ-મૃત્ત્વાદિ બધાને સત્ત્વથી અભિન્ન જ માનવાની ચેષ્ટા બિલકુલ કરવી નહીં.. ફલતઃ તેઓનું અલગ-અલગ સ્વભાવરૂપે અસ્તિત્વ થતાં, વસ્તુ અનેકસ્વભાવી સાબિત થશે...
આ પ્રમાણે બૌદ્ધમતને આશ્રયીને અનેકસ્વભાવતાની સિદ્ધિ કરી, હવે વૈશેષિકમતને આશ્રયીને કહેવાય છે –
- વૈશેષિકમતને આશ્રયીને અનેકવભાવતાનું સચોટ નિરૂપણ (૧૫૯) વૈશેષિકો, દ્રવ્ય-ગુણ-કર્મ-સામાન્ય-વિશેષનો એકાંતે ભેદ માને છે... તેથી તેમના મતે ઘટ અને સત્ત્વ-મૃત્વાદિરૂપ આકાર બંને અલગ ઍલગ છે... તે પણ આ રીતે, સત્ત્વ-મૃદુરપાદિ આકારોથી ઘટને એકાંતે ભિન્ન માનવો ઉચિત નથી, કારણ કે તેમ માનવામાં ઘટના અગ્રહણનો પ્રસંગ આવશે, અર્થાત્ ઘટનું ગ્રહણ જ નહીં થાય !
વૈશેષિક પણ એવું કેમ? સ્યાદ્વાદીઃ કારણ કે સરૂપ-મૃદરૂપ આકારોથી તો તમે ઘટને જુદો માનો છો... અને એ રીતે
છે.
91. उपन्यासश्चैवम्-चक्षुर्ग्रहणानुगुण्येनेति । अरुपाद्यात्मकत्वादित्यत्र अस्पर्शाद्यात्मकत्वादित्याधुपन्यासं परिहृत्य यदित्थमुपन्यासं करोति, तच्चक्षुर्ग्रहणानुगुण्येनेत्यर्थः ।।
વૈશૈષિકો આવું માનવા બદલ એટલે ખુશ થાય છે, કારણ કે આમ માનવાથી અનેકધર્મો તો વસ્તુથી જુદા હોવાથી ઘટ તો માત્ર એકસ્વભાવી જ સાબિત થાય અને તેથી વસ્તુની અનેકસ્વભાવતાનું નિરાકરણ થવાથી સાદ્વાદનો ઉચ્છેદ થાય... પણ ગ્રંથકારશ્રી તેનો યુક્તિશઃ નિરાસ કરશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org