________________
४८५ अनेकान्तजयपताका
(તૃતીયઃ ननु रसादिग्रहणापत्तिः, प्रतीतिबाधितेयमिति चेत्, तदतिरिक्ततद्ग्रहे का प्रतीतिः ?
- વ્યારા .... स्वधर्मातिक्रमः-स्वमर्यादापरित्यागः । कथमतिक्रमः ? । इति चेत्, एतदाशङ्क्याह-चक्षुरादेः 'आदि'शब्दात् त्वगिन्द्रियग्रहः, अरूपादिग्रहणात्, घटादिग्रहणादित्यर्थः । एवमपि को दोष इति चेत्, द्विविधं हि द्रव्यं दार्शनं स्पार्शनं च, रूपादिप्रतीतेस्तद्गामित्वेन तदवसानत्वादित्यभिप्रायः । एतदाशङ्क्याह-ननु रसादिग्रहणापत्तिः रसादेरपि घटवदरूपादित्वात्, सार्वेन्द्रियं चैवं द्रव्यं प्राप्नोति, रसादिप्रतीतेरपि तद्गामित्वेन तदवसानत्वादिति भावनीयम् ।
અનેકાંતરશ્મિ ... સ્યાદ્વાદીઃ તો તો ઇન્દ્રિયોની મર્યાદા જ તૂટી જશે ! વૈશેષિક : કેમ ?
સ્યાદ્વાદીઃ કારણ કે યદ્યપિ ચક્ષુથી માત્ર રૂપનું જ ગ્રહણ થાય, પણ તમે તો અરૂપ પણ ઘટનું ગ્રહણ માની લીધું... એટલે તો (૧) ચક્ષુથી માત્ર રૂપનું જ ગ્રહણ થાય, (૨) સ્પર્શેન્દ્રિયથી માત્ર સ્પર્શનું જ ગ્રહણ... વિગેરે રીતે ઇન્દ્રિયોની નિયમિત વિષયને ગ્રહણ કરવારૂપ મર્યાદા તૂટી જશે...
(૧૬૦) વૈશેષિકઃ પણ દ્રવ્ય તો બે પ્રકારનું છેઃ (૧) દાર્શન (ચક્ષુથી ગ્રહણ થાય માટે), અને (૨) સ્પાર્શન (સ્પર્શથી ગ્રહણ થાય માટે)... હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે ન ચક્ષુ તો રૂપને જ ગ્રહણ કરે છે, ત્વગુ તો સ્પર્શને જ ગ્રહણ કરે છે, તો તમે ઘટાદિ દ્રવ્યને કેમ ચક્ષુગ્રાહ્ય માનો છો? (ચક્ષુગ્રાહ્ય તો રૂપાદિ જ બને ને ?) તો તેનો જવાબ એ કે ચક્ષુ દ્વારા રૂપાદિની પ્રતીતિ થાય છે... તે પ્રતીતિ ઘટપ્રતિબદ્ધ હોવાથી ઘટને ગ્રહણ કરે જ છે. (એટલે દ્રવ્ય ચક્ષુગ્રાહ્ય બનવામાં કોઈ ક્ષતિ નથી...)
સ્યાદ્વાદી: અરે ! ચક્ષુનો વિષય તો માત્ર રૂપ જ છે, તો પછી તેનાથી રૂપભિન્ન એવા ઘટનું ગ્રહણ શી રીતે થઈ શકે ? છતાં પણ માનશો, તો ઘટની જેમ, રૂપભિન્ન એવા રસ-સ્પર્શાદિનું પણ ચક્ષુથી ગ્રહણ થવાની આપત્તિ આવશે ! (અર્થાત્ ચક્ષુથી ઘટની જેમ, રૂપભિન્ન એવા રસાદિનું પણ ગ્રહણ થવા લાગશે !)
વળી, બીજી આપત્તિ એ કે, જો રૂપાદિપ્રતીતિ ઘટગામી હોવાથી ઘટજ્ઞાન કરાવે, તો રસપ્રતિતિ પણ ઘટગામી હોવાથી ઘટાદિજ્ઞાન કરાવશે અને તો દ્રવ્ય રાસનાદિ પણ બનશે, જે વૈશેષિકોને માન્ય નથી.
જ વિવરમ્ ... 94. दार्शनं स्पार्शनं चेति । दर्शनाभ्यां-लोचनाभ्यां गृह्यते यत् तद् दार्शनं, स्पर्शनेन गृह्यत इति स्पार्शनम् । उपलक्षणत्वादितरेन्द्रियग्राह्यमपि । तत: किमित्याह- 95. रूपादिप्रतीतेस्तद्गामित्वेन तदवसानत्वादिति । रूपादिप्रतीते:-रुपरसाद्यवबोधलक्षणायास्तद्गामित्वेन-घटगामित्वेन, घटप्रतिबद्धत्वेनेत्यर्थः । तदवसानत्वात्-घटग्रहणावसानत्वात् । अयमभिप्राय:-रूपं चक्षुषा गृह्यते स्पर्शश्च स्पर्शनेन । एतौ च द्वावपि घटप्रतिबद्धौ । अतस्तयोर्जायमानयोर्घटो ज्ञायते एव, घटज्ञानावसानत्वाद् रूपादिबोधस्य ।।
..............................
૨. ‘સર્વેદ્રિ' રૂતિ પૂર્વમુદ્રિતપાસ, મત્ર તુ ઘ-પાઠ: |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org