SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ધળR:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ४८६ न तेभ्य एकत्वबुद्धिरिति चेत्, ततः किमिति वाच्यम् । अस्ति चेयमिति चेत्, न खल्वस्यां विगानम्, य एतन्निमित्तः स स तेभ्योऽन्य इति चेत्, सङ्ख्यायास्तद्भावप्रसङ्गः। જ વ્યારા .... प्रतीतिबाधितेयं-रसादिग्रहणापत्तिः । इति चेत्, एतदाशङ्क्याह-तदतिरिक्ततद्ग्रहे, प्रक्रमाद् रूपादिव्यतिरिक्तघटग्रहे का प्रतीतिः ? ननु किमनया ? न तेभ्यः-रूपादिभ्यः एकत्वबुद्धिः, अनेकत्वादमीषाम् इति चेत्, एतदाशङ्क्याह-ततः किमिति वाच्यम् किमपि । अत्र अस्ति च इयम्-एकत्वबुद्धिः । इति चेत्, एतदाशङ्क्याह-न खलु अस्याम्-एकत्वबुद्धौ विगानं । यः कश्चिदेतन्निमित्तम्, एतस्याः-एकत्वबुद्धेरालम्बनं स स इति स घट: तेभ्य:-रूपादिभ्योऽन्यः । इति चेत्, एतदाशङ्क्याह-सङ्ख्यायाः-एकसङ्ख्याया एकत्वबुद्धिनिमित्तत्वेन " અનેકાંતરશ્મિ છે. વૈશેષિક: પણ ચક્ષુથી રસાદિનું ગ્રહણ થતું હોય એ વાત તો પ્રતીતિબાધિત છે... સ્યાદ્વાદીઃ તો ચક્ષુથી, રૂપાદિથી એકાંતભિન્ન ઘટનું ગ્રહણ થતું હોય એવી પણ ક્યાં કોઈ પ્રતીતિ થાય છે? (અર્થાત્ તેં વાત પણ પ્રતીતિબાધિત જ છે.) વૈશેષિક અરે ! પણ તેમાં પ્રતીતિની શી જરૂર છે? સીધી વાત છે કે, ચક્ષુથી જયારે રૂપાદિનો બોધ થાય, ત્યારે સાથે સાથે ઘટાદિ વસ્તુનાં એકત્વનો (અર્થાત્ ઘટ એક જ છે એવો) પણ બોધ થાય છે જ - આ એકત્વની બુદ્ધિ કોનાથી થાય છે? રૂપાદિથી તો ન માની શકાય, કારણ કે રૂપાર્દિ તો અનેક હોઈ તેઓ દ્વારા એકત્વબુદ્ધિ અઘટિત છે. સ્યાદ્વાદીઃ રૂપાદિથી એકત્વબુદ્ધિ અઘટિત હોય, તો શું થઈ ગયું? વૈશેષિક: પણ એકત્વબુદ્ધિ છે તો ખરી જ ને? ચાકાદી : હા, એમાં તો અમારો પણ કોઈ વિરોધ નથી. વૈશેષિકઃ બસ, તો જેને આલંબીને આ એકત્વબુદ્ધિ થાય છે - અર્થાત્ જે ઘટાદિને આશ્રયીને આ એકત્વબુદ્ધિ થાય છે, તે ઘટાદિરૂપ આલંબન રૂપાદિથી ભિન્ન છે... (આમ, માનવાથી રૂપાદિથી ભિન્નરૂપે ઘટની સિદ્ધિ પણ થશે અને એકત્વબુદ્ધિના વિષયરૂપે ઘટનો બોધ પણ થશે જ... એટલે કોઈ અસંગતિ નહીં રહે.) સ્યાદ્વાદી: ઉપરોક્ત કથન પ્રમાણે તો તમે આવું સિદ્ધ કર્યું કે - “જે એકત્વબુદ્ધિનું નિમિત્ત હોય, તે રૂપાદિથી અન્ય ઘટરૂપ છે” – આ નિયમ પ્રમાણે તો, એકસંખ્યાને જ ઘટરૂપ માનવાનો પ્રસંગ આવશે, કારણ કે વૈશેષિકમતે એકત્વબુદ્ધિનાં નિમિત્ત તરીકે એકસંખ્યા જ સ્વીકૃત છે. (ઘટ નહીં..) કે આદિથી ચક્ષુગ્રાહ્ય બીજા પૃથક્વાદિ ગુણો લેવા... ૨. ‘મતિ રૂમતિ' રૂતિ ઘ–પ4િ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy