SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ अनेकान्तजयपताका (તૃતીયઃ वत् । न चायमशब्दमर्थं पश्यति, अपश्यन् न शब्दविशेषमनुस्मरति, अननुस्मरन् न .... ચાહ્યા .... मयोग इत्याह-सति ह्यर्थदर्शन इत्यादि । यस्माद् व्यवहारकाले सत्यभिधेयार्थदर्शने तदभिधायिन्यभिधाने स्मरणं भवति । तत्रापि न सर्वस्य शब्दस्येत्याह-अर्थसन्निधौ सङ्केतकाले दृष्टे शब्द इति तत इत्यर्थदर्शनात् स्मृतिः स्यात्, नान्यथा। निदर्शनमाह-अग्निधूमवत् । यथा अग्नि-धूमयोः सम्बन्धज्ञस्याग्निदर्शने धूमे स्मृतिर्भवति, धूमदर्शने चाग्नौ स्मृतिः, तद्वदत्राप्यवसेयम् । स्यान्मतम्-अर्थं तर्हि दृष्ट्वा शब्दं स्मरिष्यतीत्याह-न चायमित्यादि । न खल्वयं-सविकल्पकप्रत्यक्षवादी शब्दरहितमर्थं पश्यति, 'स्वाभिधानविशेषणापेक्षा एवार्था विज्ञानैर्व्यवसीयन्ते' इति नियमात् । ततः को दोष इत्याह-अपश्यन् न शब्दविशेषमनुस्मरति, नियमेनेति शेषः, यस्मादर्थदर्शनं शब्दविशेषस्मृतेर्हेतुः सा च तेन व्याप्ता कारणं निवर्तमान कार्य निवर्तयति । भवतु नाम-एवम् ततः को दोष इत्याह-अननुस्मरन् न योजयति । अत्रापि અનેકાંતરશ્મિ .... (૧) પહેલા કોઈએ આપણને સંકેત કર્યો હોય, કે આવા આકારનો હોય તેને “ઘડો’ કહેવો અથવા “ઘડા’ માટે “ઘટ’ શબ્દની પ્રવૃત્તિ થયેલી જોવાથી સંકેતગ્રહણ થયું હોય... અને (૨) સંકેત પછી, તે પદાર્થનું આપણને દર્શન થાય. (૩) દર્શન પછી, સંકેતકાળ વખતે સંકેતિત કરાયેલ શબ્દની સ્મૃતિ થાય. જેમ અગ્નિ-ધૂમના સંબંધને જાણનાર વ્યક્તિને, અગ્નિ જોઈને ધૂમની અથવા ધૂમ જોઈને અગ્નિની સ્મૃતિ થાય છે, તેમ સંકેતકાળ વખતે પદાર્થ અને શબ્દના સંબંધને જાણનાર વ્યક્તિને, આવા આકારવાળા પદાર્થ વિશે ઘટશબ્દ પ્રયુક્ત થાય છે – એમ પદાર્થને જોઈને ઘટશબ્દની સ્મૃતિ થાય છે – આમ, (૧) સંકેત ગ્રહણ, (૨) દર્શન, અને (૩) શબ્દનું જોડાણ... એવો ક્રમ છે, પરંતુ સવિકલ્પપ્રત્યક્ષવાદીમતે તો દર્શન થતું જ ન હોવાથી સ્મૃતિ નહીં થાય. પ્રશ્ન કેમ નહીં થાય ? ઉત્તર : કારણ કે “શબ્દરૂપ વિશેષણને સાપેક્ષ રહીને જ પદાર્થો, વિજ્ઞાન દ્વારા નિશ્ચિત થાય છે” – એ નિયમ પ્રમાણે તો શબ્દસહિત જ અર્થનું દર્શને સંભવિત છે, પણ પ્રસ્તુત દર્શન વખતે તો, હજુ શબ્દનું સ્મરણ જ નથી થયું... ફલતઃ શબ્દરહિત તે અર્થનું દર્શન જ નહીં થાય. આ રીતે તો (૧) પદાર્થનું દર્શન જ નહીં થાય, અને (૨) દર્શન નહીં થાય, તો શબ્દનું સ્મરણ પણ નહીં થાય, કારણ કે પદાર્થને જોયા પછી જ પદાર્થના વાચક શબ્દની સ્મૃતિ થાય છે. (૩) સ્મરણ નહીં થાય, તો શબ્દનું જોડાણ પણ નહીં થાય, કારણ કે સ્મૃતિ થયા પછી જ તે શબ્દનું તે પદાર્થમાં જોડાણ થાય છે, (૪) શબ્દનું જોડાણ નહીં થાય, તો તે પદાર્થનું જ્ઞાન જ નહીં થાય, કારણ કે રૂ. ‘અપડ્યુંન' રૂતિ 8-પ4િ: ૪. ‘ફર' ૨. ‘અપકૅશ ન' રૂતિ -પ4િ: ૨. પ્રેક્ષ્યતાં ર૬રતi 98|| इति क-पाठः, पूर्वमुद्रिते तु 'कारणं विवर्तमा०' इति पाठः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy