________________
મધર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता
२५४ योजयति, अयोजयन् न प्रत्येति, इत्यायातमान्थ्यमशेषस्य जगतः । (७) अभिपतन्नेवार्थः प्रबोधयत्यान्तरं संस्कारम्, तेन स्मृतिः, नार्थदर्शनादिति चेत्, न, तत्सम्बन्धस्या
.................... થાક્યા - शब्दविशेषानुस्मरणं स्मृतियोजनायाः कारणम्, तदभावात् कार्याभावः । अत्रापि को दोषः ? इति चेत्, आह-अयोजयन् न प्रत्येति । योजनं ह्यर्थप्रतीतेः कारणमित्यत्रापि कारणानुपलब्धिरेव इति तस्मादायातमान्थ्यमशेषस्य जगतः । न चेष्यते, तस्मान्नेन्द्रियज्ञाने शब्दकल्पना सम्भवतीति । अथापि स्यान्नार्थदर्शनात् स्मृतिः । किं तर्हि ? योग्यदेशावस्थितादेवार्थात् स्मृतिरित्याह-अभिपतन्नेवेत्यादि । अभिपतन्-अभिमुखीभवन् । कोऽसावित्याह-अर्थःरूपादिको विषयः । किं करोति ? प्रबोधयति-कार्यनिर्वर्तनं प्रत्यनुकूलयति । कं प्रबोधयति ? आन्तरं संस्कारं-शब्दस्मृतिवासनाख्यं तेन-अर्थाभिपातमात्रेण सा स्मृतिः । तेन वा कारणेन स्मृतिः, नार्थदर्शनात् । इति चेत्, तथा च नान्ध्यं जगतः, विकल्पकत्वं चेन्द्रियज्ञानस्यो... અનેકાંતરશ્મિ ..
જ સવિકલ્પમતે તો શબ્દસહિત જ પદાર્થનું જ્ઞાન સંભવિત છે, (૫) આમ, જો પદાર્થનું જ્ઞાન નહીં થાય, તો - કોઈના દ્વારા કોઈપણ પદાર્થનું જ્ઞાન ન થવાથી – સંપૂર્ણ જગત અંધ બની જશે ! તેથી વર્તમાનકાલીન રૂપાદિગ્રાહક ઇન્દ્રિયજ્ઞાનને નિર્વિકલ્પ જ માનવું જોઈએ.
- અર્વાભિમુખતા પણ શબ્દસ્મારક ન બને ? (૭) સવિકલ્પવાદી : પદાર્થનાં દર્શનથી સ્મૃતિ થાય - એવું નથી, પણ યોગ્ય દેશમાં રહેલ પદાર્થથી સ્મૃતિ થાય છે, અર્થાત્ શબ્દસૃતિ માટે પદાર્થનું દર્શન જરૂરી નથી, પણ પદાર્થનું યોગ્યદેશમાં અવસ્થાન જરૂરી છે. તે આ રીતે -
અભિમુખ રહેલ રૂપાદિ પદાર્થ, તે આંતરિક સંસ્કારનો પ્રબોધ કરે છે, અર્થાત્ તે પદાર્થ, જેનાથી શબ્દસૃતિ થાય, તેવા વાસનારૂપ સંસ્કારને જગાડે છે અને તે સંસ્કાર જાગૃત થવાથી – શબ્દનું સ્મરણ થતાં – પદાર્થનું સશબ્દક વિકલ્પજ્ઞાન થશે.
આ રીતે, અર્થના અભિમુખભાવથી જ શબ્દમૃતિ થવાથી, તમે જે દોષ આપ્યો હતો કે, “શબ્દનું સ્મરણ નહીં થાય તો જોડાણ પણ નહીં થાય... યાવત્ સંપૂર્ણ જગત અંધ બનશે” – તે દોષ નહીં આવે, કારણ કે ઉપરોક્ત રીતે શબ્દનું સ્મરણ શક્ય જ છે, માટે ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં કોઈ બાધ નથી.
નિર્વિકલ્પવાદીઃ તમે જે કહ્યું કે - “અભિમુખ થયેલ અર્થ, શબ્દસૃતિના કારણરૂપ આંતરિક સંસ્કારને જગાડે છે” - તે અયુક્ત છે, કારણ કે તે પદાર્થ શબ્દસ્કૃતિના કારણભૂત સંસ્કારને ત્યારે જ જગાડી શકે, કે જયારે શબ્દ-અર્થ વચ્ચે કોઈ સ્વભાવિક સંબંધ હોય... નહીંતર સંબંધ વિના પદાર્થ, શબ્દસ્મારક સંસ્કારને કેમ જગાડે ?
૨. “પ્રયોગતિ ' કૃતિ -પઢિ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org