________________
२४७ अनेकान्तजयपताका
(તૃતીય: द्वारानुसार्येव विज्ञानमाविष्टाभिलापम् 'अहिरहिः' इति योजकं दर्शकं च धारावाहि तथा व्यवहारबीजं प्रतिप्राण्यनुभवसिद्धमेव । न चेहान्यदेव दर्शनम्, अन्य एव च विकल्पः,
વ્યારહ્યા प्रकारेण अनुभवसिद्धेः । अनुभवसिद्धिश्च एवमेव व्यवहारदर्शनादिति । एतदेव निदर्शनेनाहतथाहीत्यादि । तथाहीत्युपप्रदर्शने । एतत्-वक्ष्यमाणम् इन्द्रियद्वारानुसार्येव, तद्व्यापाराभावेऽभावात् । विज्ञानम् । किविशिष्टत्याह-आविष्टाभिलापं-प्रविष्टशब्दम्, शब्दसम्मिश्रमित्यर्थः । किंविशिष्टमित्याह-अहिरहिः-सर्पः सर्प इति-एवं योजकं शब्दस्य, दर्शकं च अर्थस्येन्द्रियव्यापारेण धारावाहि तथा सन्तानप्रवृत्तम् । एतदेव विशिष्यते व्यवहारबीजमिति । ततस्तथाविधव्यवहारसिद्धेः प्रतिप्राण्यनुभवसिद्धमेव-प्राणिनं प्राणिनं प्रति तत्तद्दष्ट्रपेक्षया
અનેકાંતરશ્મિ ... પ્રશ્નઃ સમુદાયજન્ય વિકલ્પજ્ઞાન જ અર્થગ્રહણરૂપે અનુભવાય - એવું શેનાથી સિદ્ધ થાય?
ઉત્તર : કારણ કે વ્યવહાર પણ તે રીતે જ થતો દેખાય છે. હવે, સમુદાયજન્ય વિકલ્પજ્ઞાનનો વ્યવહાર શી રીતે ? તે દષ્ટાંતથી જોઈએ -
સાપ દેખાય ત્યારે જે જ્ઞાન થાય છે, તે
(૧) ઇન્દ્રિયાનુસારી - હોય છે, કારણ કે ઇન્દ્રિય હોય તો જ તે સવિકલ્પજ્ઞાન થાય, અન્યથા નહીં.
(૨) આવિષ્ટાભિલાપ ઃ શબ્દથી મિશ્રિત હોય છે. (૩) યોજક : તે જ્ઞાન “સાપ-સાપ' એવા શબ્દોને જોડનાર છે. (૪) દર્શક: તે જ્ઞાન ઇન્દ્રિયના વ્યાપાર દ્વારા અર્થને બતાવનાર છે. (૫) ધારાવાહીઃ તે જ્ઞાન પ્રવાહરૂપે ચાલનારું છે. (૬) વ્યવહારબીજ : તે જ્ઞાન સાપ વગેરેના વ્યવહારનું મૂળ કારણ છે.
આવું સામાન્ય-વિશેષાકારે થતું સવિકલ્પ સંવેદન, દરેક પ્રાણીઓને અનુભવસિદ્ધ હોવાથી, તે અંગે કોઈનો પણ વિરોધ સંભવિત નથી અને તેથી આ જ્ઞાન પ્રમાણરૂપ હોઈ તેને ભ્રાંત માનવું બિલકુલ યોગ્ય નૈથી.
& ઇતિપ્રીમિક્ષાનામવ' અહીં ગામેગામ ભિક્ષા મળે છે, એવું કહેવા, જેમ “પ્રતિપ્રા' નો ઉલ્લેખ કર્યો, તેમ દરેક પ્રાણીઓને જણાવવા ‘પ્રતિપ્રી' એવો ઉલ્લેખ કર્યો.
કે હવે આ સંવેદન સિદ્ધ થાય, તો વસ્તુની સામાન્ય-વિશેષતરૂપતા નિબંધ સિદ્ધ થશે, જે પૂર્વપક્ષી માટે ત્રાસજનક બીના છે, માટે આ સંવેદન અંગે પૂર્વપક્ષીઓ જાત-જાતના વિકલ્પો કરશે, જેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કટિબદ્ધ છે, તે જોઈએ.
૨. “ન વેઢાવ' રૂતિ -પઢિ: ૨. ‘ાવ વિન્ધ:' તિ -પાઠ: I
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org