SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ *** મfધવાર) व्याख्या-विवरण-विवेचनसमन्विता ३८४ (८७) केवलिनां तु तथानिश्चयः प्रमाणान्तराभावश्चेति न कश्चिद् दोषः । आह-एवमपि अनेकस्वभावतया ततस्तथानियतात् कथमनन्तानां केवलिनां तदविकलात्मग्राहक જ વ્યારા .. तज्ज्ञानक्षयोपशमानां त्रयाणामपि तथास्वभावत्वात्-चित्रतया असर्वधर्मवत्तया निश्चयनिबन्धनस्वभावत्वादित्युक्तप्रायं-प्रायेणोक्तम् । केवलिनां तु-क्षीणसकलावरणानां तथानिश्चयः-सकलधर्मवत्तया निश्चयः । प्रमाणान्तराभावश्च-केवलिनामनुमानाद्यभावश्च इति न कश्चिद् दोषः । आह-एवमपि-केवलिनां तु तथानिश्चयेऽपि सति अनेकस्वभावतया ततःवस्तुनः तथानियतात्-समग्रानेकस्वभावतया नियतात्, एकस्वभावत्वकल्पादित्यर्थः, कथमनन्तानां प्रमातॄणां केवलिनां-वृषभादीनां तदविकलात्मग्राहकज्ञानभावः, तस्य-अनेक - અનેકાંતરશ્મિ - ઉત્તર : કારણ કે, (૧) શેય-વિષયભૂત પદાર્થ, (૨) વસ્તુનું જ્ઞાન, અને (૩) ક્ષયોપશમ - આ ત્રણે ચિત્ર-અનેકસ્વભાવી હોવાથી, તેઓનો અસર્વધર્માત્મક રૂપે નિશ્ચયનાં કારણ તરીકે હોવાનો તેવો સ્વભાવ જ છે. - આશય એ છે કે, સવિકલ્પપ્રત્યક્ષ નિશ્ચયાત્મક હોવા છતાં પણ, છબસ્થને સર્વધર્માત્મક રૂપે વસ્તુનો નિશ્ચય થતો જ નથી, કારણ કે છબસ્થ માટે શેય, જ્ઞાન અને ક્ષયોપશમનો એવો અલગ જ પ્રકારનો સ્વભાવ છે, કે જેથી અમુકધર્મથી વિશિષ્ટરૂપે જ વસ્તુનો નિશ્ચય થાય, સર્વધર્મરૂપે નહીં. આમ, સર્વધર્મોનો નિશ્ચય ન થવાથી, (૧) અનિશ્ચિત ધર્મોના નિશ્ચય માટે બીજા પ્રમાણો પણ સફળ બનશે, અને (૨) અનિશ્ચિત ધર્મો અંગે ભ્રાંતિ પણ અસંગત નહીં બને... ફલતઃ છબસ્થ જીવને આશ્રયીને ઇન્દ્રિયજ્ઞાનને સવિકલ્પ માનવામાં ઉપરોક્ત કોઈ બાધ નહીં આવે... - કેવલીને તો સર્વધર્મનો નિશ્ચય + પ્રમાણોતરાભાવ ઈષ્ટ જ (૮૭) જેમને સકળ આવરણકર્મનો ક્ષય થયો છે, તેવા કેવલજ્ઞાની ભગવંતોને, (૧) સર્વધર્મથી વિશિષ્ટરૂપે વસ્તુનો નિશ્ચય થવો બરાબર જ છે, કારણ કે તેઓ એક જ સમયમાં સર્વદ્રવ્યોનું સર્વપર્યાયો સાથે પ્રત્યક્ષ કરે છે, અને તેઓને (૨) બીજા પ્રમાણોનો અભાવ થાય એમાં પણ કોઈ દોષ નથી, કારણ કે કેવલીઓને અનુમાન વગેરે એકે પ્રમાણોની જરૂર હોતી નથી. પ્રસંગવશાત કેવલી અંગે દોષોનો આક્ષેપ પૂર્વપક્ષ કેવલી દ્વારા, વસ્તુનો સર્વધર્મથી વિશિષ્ટરૂપે નિશ્ચય હોવા છતાં પણ, એક મોટો દોષ આવે છે, તે સાંભળશો? સ્યાદ્વાદીઃ હા, જરૂર સાંભળીશું. સવાશે વસ્તુનું જ્ઞાન સર્વકેવલીઓને અસંભવિત ! વસ્તુમાં અનેકકેવલજ્ઞાનજનનસ્વભાવતા છે, પણ તે સ્વભાવતા દરેક સ્થળે કાર્યોપયોગિત્યેન ૨. “નિશ્ચય' રૂલ્યધવ: વ-પાઠ: ૨. પૂર્વમુદ્રિતે તુ “ સ્વભાવત્વવિheત્પા' તિ પઢિ:, અત્ર તુ G-પ્રતાનુસારેખ પહોચાસ: રૂ. ‘ફૅવનિનામૃષાલીનાં' ત -પઢિ: ૪. ‘તવિસ્તાત્મિદિ' તિ -પઢિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005533
Book TitleAnekantjaipataka Part 02
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay, Yashratnavijay
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy